________________
૪ર૬]
[ શ્રી પાણ્વનાથોપસર્ગ-હારિણી
સાંધવા માટે ઉપરોક્ત જાપ અવશ્ય કામ આપે છે. અહર્નિશ એક સહસ્ર જાપ એકસો ને આઠ દિવસ ગણતા ચાલો. સારું થશે.
(૬) % મેં રી શ્રી માની પાવત્યે નમઃ |
સવારના મંગલ પ્રભાતે સર્વતઃ શુદ્ધિ કરીને ત્રિકાલ એક માળા ગણતા રહો. પરિણામે, ૮૧ દિવસ પછી લક્ષ્મીની વૃદ્ધિ થતી જોઈ શકાશે.
(७) ॐ ह्रीं ऐं क्लीं सर्व रोगनिवारिणी श्री पद्मावती दैव्यै नमः । કોઈ પણ રોગ-શોક-આપત્તિમાંથી ઊગરવા માટે હંમેશાં ત્રણ માળા ગણતા રહો. (૮) ૩ ન સર્વ નિવારો પાવતી રેલ્વે નમઃ |
કોઈ પણ ભય, ભીતિ કે ડરના લીધે તમારું હૃદય થરથર ધ્રુજતું હોય તેનાથી બચવા માટે ઉપરના મંત્રની સવારે, બપોરે અને સાંજે એક એક માળા ગણતા ચાલો.
(८) ॐ ऐं क्लीं ह्सौं पद्यावती मम सर्व जगद् वश्यं कुरु कुरु ह्रीं संवौषट् ।
વશીકરણ ઉપર કામણ કરનારો આ મંત્ર, સવારમાં સ્નાનદ્ધિ વગેરે કરીને તે જ વખતે ત્રણ માળા ગણતા રહો. પિસ્તાલીસ દિવસ સુધી ગણો. વશીકરણ થશે.
(१०) ॐ आँ क्रौँ ह्रीं ऐं क्ली ह्सौं । देवी पद्ये मम सर्व जगद् वश्यं कुरु कुरु स्वाहा । પ્રતિદિન ત્રિકાલ એક એક માલા ગણતા રહો. વશીકરણ ધીમે ધીમે અચૂક થશે.
(૧૧) & X Y ? નિર્જ જ % 7 પવે પાટિની મમ વિંટી નો અ સુર સ્વાહા .
કારાવાસના કેદીને મુક્ત થવાનો આ મંત્ર છે. હમેશાં દસ દસ માળાનો જાપ કરવાથી બંધનમાંથી મુકત થઈ શકાય છે. અવિરત એકતાલીસ દિવસ સુધી જાપ કરો.
(૧૨) ૩ ૪ શ્રી મદ્ શ્રી પાર્શ્વનાથાય પIવત્યે નમ: વાદા !
ઉત્તર દિશામાં ખીલી વગરના તેમ જ આમ્રકાષ્ઠના પાટલા ઉપર રકૃત તથા શ્વેત બંને વસ્ત્રો એકી સાથે. એટલે કે પહેલાં શ્વેત અને પછી તેના ઉપર રકત વસ્ત્ર પાથરીને. પછી તેના ઉપ માતા પદ્માવતીની મૂર્તિ યા છબિ પધરાવી સતત ત્રણ દિવસ માત્ર મગની આયંબિલ કરીને દરરોજ ૧૧૨ માળાઓ એક જ આસને ગણીને મૌનનું આસેવન કરતાં તે જ સ્થાને શયનારૂઢ થઈ જવાથી તમને ધારેલા પ્રશ્નનો ઉત્તર સ્વપ્ન દ્વારા મળશે ને લક્ષ્મીની પ્રાપ્તિ વગેરે ફળ મળશે.
(૧૩) 8 જે વસ્તી વાળ્યની પવિત્યે વાદા |
શુક્રવારથી શુભારંભ કરીને આવતા શુક્રવાર સુધી મૌનપણે જાપ કરવા જોઈએ. જે કાર્ય તમે મનમાં ચિંતવ્યું હોય તેનો નિર્ધાર કરીને પ્રતિદિન ૧૧૩ માળાઓનો જાપ પરિપૂર્ણ કરીને પછી જ શયનને આવકારો. સ્વપ્નમાં જવાબ મળશે. કદાચ તમારો જવાબ લેખિત સ્વરૂપે જોઈ શકો. દેવ-ગુર અને ધર્મ ઉપર પૂર્ણ પ્રતીતિ રાખતા થાવ. તમારી મૂંઝવણો તમે સ્વયં મહાત કરી શકશો. (૧૪) ૩% 7 2 ટેવી પલ્પવતી મમ શરીરે શાંતિ વત્યા રે
कुरु कुरु परविद्यां स्तंभय स्तंभय क्लीं श्रीं देवी पद्ये तुभ्यं नमः । ચૌદ દિવસમાં એક લાખ જાપ કરીને આહુતિ આપી રહ્યા પછીથી મનમાં જે ધારે તે પાર પડે. બહુ જ શુદ્ધિ અને શાંતિથી જાપ કરતા રહો.
(૧૫) 8 " શ્રી જે પITને પuત્નનવાસિની પાવતી મHવાંછિત વદ વાદા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org