________________
જહર મોહરા પથ્થરની કલાત્મક મૂર્તિ
દક્ષિણ ભારતમાં થતાં મોંઘા પથ્થરમાંથી કુશળ કારીગરો દ્વારા આવી મૂર્તિઓનું કાર્ય ઠીક શરૂ થયું છે.
સમયથી
(શ્રી યશોદેવસૂરિ કલા સંગ્રહ - જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા સં.૨૦૫૦)
ચોવીશ ભૂજાવાળી હાથીદાંતની મૂર્તિ
3}}}
ચોવીશ ભૂજામાં કયા કયા હાથમાં શું શું છે તે જણાવતું પદ્માવતીજીનું સ્તોત્ર ભૈરવદ પદ્માવતીકલ્પમાં છાપવામાં આવ્યું છે. એ સ્તોત્ર ખૂબજ સુંદર અને પ્રભાવિક છે. એ સ્તોત્રનો હ નિત્યપાઠ કરવા જેવો છે.
(શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં.૨૦૫૦)