________________
હાથીદાંતના કમળમાં ઉપસાવેલી પદ્માવતીજીની મૂર્તિ |
ચંદનની બેનમૂન મૂર્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
કેરાલાના કારીગરો અણીશુદ્ધ કામ કરીને હાથીદાંતની આવી મૂર્તિઓ સુંદર રીતે બનાવવામાં હંમેશા વ્યસ્ત રહે છે.
(શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં. ૨૦૫૦)
ચંદન એટલે શુધ્ધ વનસ્પતિ માધ્યમ ગણાયું છે. હાથીદાંતની મોઘાઇ સૌને પોસાતી નથી. એટલે પછી ચંદનના પણ કમળ બનતા રહ્યાં છે. આવા કમળો દોઢ ઇંચથી માંડીને સાત ઈંચ સુધીના બનાવાય છે.
(શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં. ૨૦૫૦)