________________
હાથી દાંતનું ભવ્ય કમળ
ચંદનની ચિત્તાકર્ષક મૂર્તિ
ભગવાન પાર્શ્વનાથ અને પદ્માવતીજીનું સંયુકત આકૃતિવાળું આ ભવ્ય કમળ આજથી પાંત્રીસ વર્ષ પહેલાં કેરાલાના શિલ્પી કારીગરોએ ખૂબજ ભાવપૂર્વક કંડારી આપેલ છે. આવી કલાત્મ કે કૃતિઓ અંગે, તીર્થકરો અને દેવ દેવીઓની મૂર્તિઓ કેમ બનાવવી તે સંબંધે સંખ્યાબંધ કારીગરોને પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજશ્રીએ સતતપણે માર્ગદર્શન આપ્યું છે.
(શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ - જૈન સાહિત્યમંદિર - પાલીતાણા સં.૨૦૫૦)
સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત માટુંગા-મુંબઇ.
(શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્ય મંદિર - પાલીતાણા સં. ૨૦૫૦)
| B પ.પૂ.આ.શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત - માટુંગા-મુંબઈ.