________________
૨૦૪ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
ચાર દિશામાં માના નામાક્ષરોનું પૂજન : પૂર્વદિશા- ૐ હું સાં પ નમઃ | દક્ષિણ- ૐ હ્રીં ક્ષી બા નમઃ | પશ્ચિમ- ૐ હ્રીં શ્ વ નમઃ | ઉત્તર - ૐ હ્રીં ક્ષઃ તી નમઃ |
માનું પાંચ મુદ્રાઓથી આવાહન : ૧. ૐ હ્રીં નમોસ્તુ ભગવતિ ! પદ્માવતી ! એહિ એહિ સંવૌપ હૂ સ્થાપના ૐ હું નમોસ્તુ ભગવતિ ! પદ્માવતી ! અત્ર તિષ્ઠ તિષ્ઠ ઠ ઠ | ૨. સંનિધિ - ૐ હ્રીં નમોસ્તુ ભગવતિ ! પદ્માવતી ! મમ સન્નિહિતા ભવ ભવ વ૫ત્ | ૩. સંનિધાન - ૐ હું નમોસ્ત ભગવતિ ! પદ્માવતી ! પરેષામદ્રશ્યો ભવ | ૪. પૂજામા - ૐ હ્રીં નમોસ્તુ ભગવતિ ! પદ્માવતી ! જાપાં યાવતુ અત્રેવસ્થાતત્ય | ૫. વિસર્જન- ૐ નમોસ્તુ ભગવતિ ! પદ્માવતી ! પુનરાગમનાય સ્વસ્થાનું ગચ્છ ગચ્છ જ: જ: જ: ય: ય: I
જાપ કરવા યોગ્ય મંત્રો : (૧) ૐ હ્રીં હું હસકલી પડખે ! પદ્મકટિની નમઃ (રાતા કણેટથી = પદ્મપુષ્પથી ત્રણ લાખ જાપ કરવાથી પદ્માવતી દેવી સિદ્ધ થાય છે. વસ્ત્ર, માળા, આસન પણ લાલ જોઈએ.) (૨) ૐ હ્રીં હૈ હસકલ શ્રી પદ્મ નમઃ | (છ લાખ જાપ). (૩) ૐ ઐ કલ હસૌ નમઃ | (ત્રણ લાખ જા૫). (૪) ૐ હ્રીં ૐ નમઃ ૫ (પાંચ લાખ જાપ). (૫) પાર્શ્વયક્ષનો મંત્ર : ૐ હું પાર્શ્વયક્ષ દિવ્યરૂપ મહર્ષણ એહિ એહિ ૐ ક્રાં હ્રીં નમઃ | (દશ લાખ જાપ અને એક લાખ આહૂતિ આપવી. પાર્શ્વયક્ષ પ્રત્યક્ષ આવે. સર્વ કાર્ય કરે.) (૬) નમો અઈ એં શ્રીં હ્રીં કલીં નમઃ | (પાંચ લાખ જાપ).
ઉપરોકત કોઈ પણ મંત્રો પૈકી એક મંત્ર ગુરુ દ્વારા પ્રાપ્ત કરીને યથાવિધિ મૌન રાખીને જાપ કરશો તો તમે મંત્રવિજ્ઞાનમાં પ્રવેશ કરી શકશો અને માના કૃપાપાત્ર બની શકશો. ઉપરના મંત્રો તમે હાર્દિક ભકિતભાવે જપો. ચિત્તની શાંતિ અને પરમ આનંદ-ઉલ્લાસ પણ આવશ્યક છે. માની સિદ્ધપીઠમાં કરેલા જાપ ચોક્કસ ફળ આપશે એમાં શંકા ન રાખશો, શ્રદ્ધા રાખશો.
રાજકારણ
શ્રી પાર્શ્વ - પદ્માવતી - ભોપાવર - મધ્યપ્રદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org