________________
૧૮૬ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
અંતમાં, સૌ જીવો માનસ જાપ દ્વારા ઈષ્ટકાર્યસિદ્ધિ અને તે દ્વારા વીતરાગ પરમાત્મા દેવાધિદેવનું માનસ ધ્યાન કરી, મોક્ષસુખને પ્રાપ્ત કરો એ જ અભ્યર્થના !
પાદનોંધ : (૧) ધર્મસંગ્રહ ભાગ-૧, ગુજરાતી ભાષાન્તર, પૃ. ૩૪૭. (૨) ખાતા, બૅવે તથા ध्यानं, त्र्यमेकात्मतां गतम् । इति ते योगमाहात्म्यं कर्थ श्रद्धीयतां परैः ।। (वीतराग स्तोत्र, प्रकाश - ૬૪). (૩-૪) ધર્મસંગ્રહ ભાગ-૧, ગુજરાતી ભાષાન્તર, પૃ.૩૪૯. (૫) Quantum Mechanics by P. M. Mathews & K. Venkatesen, pp. 21. (f) Ibid, pp 7. (૭) આ વર્ગણા સંબંધી વિસ્તૃત માહિતી આચારાંગ ટીકા, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં આપેલ છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઇ લેવી. (૮) અબ્રાસોનિક (ultrasonic) મશીન દ્વારા યુરીન સ્ટોન-પથરીને વગર ઓપરેશને ભુકો કરી કાઢી નાખવામાં આવે છે અને કયાંક શરીરમાં ગંઠાઇ ગયેલ લોહીને પણ ઓગાળવામાં આવે છે. તેનાથી આ અશ્રાવ્યધ્વનિતરંગોની શકિતનો ખ્યાલ આવે છે.
બીજા
રતાં
:
આ
* કાકા
પણ
છે. "
SSC
::
શ્રી અંબિકાદેવી - શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું જિનાલય - ખંભાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org