________________
જેની શોભા અને સૌંદર્યનું વર્ણન કરતા સ્તુતિકારો પણ થાકયા નથી કલકત્તા - ભવાનીપુરમાં બિરાજમાન
શ્રી પાર્શ્વનાથ પદ્માવતીજી
Jain Education International
Chemot
શિલ્પની ર્દષ્ટિએ આકર્ષક એકસો ચાલીશ વર્ષ પહેલાંની પ્રાચીન અને અદ્ભુત અજીમગંજ સ્થિત શ્રી ચિંતામતિ પાર્શ્વનાથ દેરાસરની આ મૂર્તિ કલકત્તા-ભવાનીપુર જૈન મૂર્તિપૂજક સંઘને દર્શનાર્થે સમર્પણ કરાયેલ, હાલ શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલયમાં બિરાજમાન છે. પ્રતિષ્ઠા સં. ૨૦૪૭ માગ વિદ ૩.
= ૫.પૂ. આ.શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજ સાહેબના સદેપદેશથી શ્રીમતિ ભારતીબહેન હર્ષદકુમાર શાહ – કલકત્તાના સૌજન્યથી.
www.jainlibrary.org.