________________
અલૌકિક અને ચમત્કારિક ૧૪૦૦ વર્ષ પહેલાંની પ્રાચીન મૂર્તિ ખંભાતમાં સંઘવીની પોળ મધ્યે બિરાજમાન
ગજરાજગમની શરદરજની ચંદ્રવદની તાર, કર કનક ચૂડી અતિહી રૂડી કંઠ મુક્તાહાર; શ્રી શાંતિચંદ્ર મુણિંદ પદ યુગ જલજ રસિક મરાલ, ઇમ અમર બોલે દીયો પદ્માવતી મંગલ માલ II
– શ્રી અમરવિજયજી શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયમાં શાસનદેવી પાસે જ્યાં અખંડ દીવો આજે પણ પ્રગટે છે તે આ પ્રાચીન પ્રતિમા ૧૪૦૦ વર્ષ પહેલાંની હોવાનું કહેવાય છે.
॥ સૌજન્ય : શ્રી લબ્ધિસૂરિસમુદાયનાં પૂ.સા.શ્રી વાચંયમાશ્રીજી મ. (પૂ. બેન મહારાજશ્રી)ના સદુપદેશથી શ્રી આંબાલાલ પાનાચંદ જૈન ધર્મશાળા સંઘ-ખંભાત તરફથી.
Sauration International
www.jainelibrary.org