________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૨૭૧
શ્રી પદ્માવતી પ્રભાવક મંત્ર-યંત્ર
એ પ્રા. જે. સી. દેસાઈ
મોડાસા કોલેજના પ્રાધ્યાપક શ્રી જે. સી. દેસાઈએ સરળ શૈલીમાં અહીં ધરણેન્દ્ર-પદ્માવતીનાં માહાસ્ય સાથે મા ભગવતી પદ્માવતીનાં કેટલાંક પ્રભાવક યંત્ર-મંત્રનું આલેખન કર્યું છે. સાધકો ગુગમથી મંત્રો ગ્રહણ કરીને સિદ્ધ કરી શકે છે. બહુમાન-વિવેકવિનયપૂર્વક ગ્રહણ કરેલાં મંત્રો સહજસિદ્ધ થાય છે. -સંપાદક.
શ્રી પદ્માવતી દેવી ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં શાસનદેવી છે. શ્રી પદ્માવતીના પતિ ધરણેન્દ્ર ભગવાન પાર્શ્વનાથની રક્ષા કરી હતી, તેથી તેમને યક્ષ” તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. આથી પદ્માવતીદેવી યક્ષિણી થયાં. 'નાગ' ધરણેન્દ્ર અને પદ્માવતીનું અભિજ્ઞાનચિહુન છે. પૂર્વ ભવમાં ધરણેન્દ્ર અને પદ્માવતી નાગદંપતી હતાં. પંચાગ્નિમાં મૃત્યુવશ બનેલાં આ નાગદંપતી બીજા ભવમાં ધરણેન્દ્ર અને પદ્માવતી નામે ભગવાન પાર્શ્વનાથનાં પરમ ભકત બન્યાં. જૈન વામમાં પદ્માવતીદેવી અને ધરણેન્દ્રનાં સ્તોત્રો અને વર્ણનો સારા એવા પ્રમાણમાં જોવા મળે છે.
શ્રી પદ્માવતીજીનાં મંત્ર-યંત્ર : જૈનધર્મમાં શાસનદેવી તરીકે ઉત્કૃષ્ટ ઉપાસના પામેલાં પદ્માવતીદેવી એક અર્થમાં મહાલક્ષ્મી પણ છે. તેમનું પૂજન-અર્ચન લક્ષ્મીદાયક બને છે. તે માટેનો પ્રસિદ્ધ મંત્ર નીચે મુજબ છે :
ॐ पद्मावति पद्यनेत्रे पद्यासने लक्ष्मीदायिनी वाञ्छापूर्ति ऋद्धिं सिद्धिं जयं जयं जयं कुरु कुर સ્વીફT |
આ મંત્રને નીચે આપેલા ખાસ યંત્ર અનુસાર અર્ચન-પૂજનપૂર્વક, આ મંત્રની રોજ પાંચ માળા ગણવાથી બે માસમાં એનો પ્રભાવ દેખાય છે. સવાલાખ માળા અપેક્ષિત છે.
પદ્માવતીની છબી
पद्यावति पद्यनेत्रे पद्यासने लक्ष्मीदायिनी वाञ्छापूर्ति ऋद्धि सिद्धि जयं जयं जयं कुरु कुरु स्वाहा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org