________________
મહાશક્તિશાળી બીજમંત્ર “હીંકાર''માં શ્રી પદ્માવતીજી
જૈન લિપિની પધ્ધતિએ આલેખાયેલા વા વલય યુક્ત એવા હ્રીંકાર મંત્ર બીજમાંથી ભગવતી પદ્માવતીજીનું આ જયપુરી ચિત્ર ૬૦ વર્ષ પહેલાં બનાવેલું છે.
સુંદર શક્તિઓને સાધ્ય કરી આપનાર આ મહાશક્તિશાળી બીજમંત્ર માટે એમ કહેવાય છે કે તેનાથી ધર્મ અને કાર્યની સર્વસિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. પાડવા ની ] [ jy jy jy je sJE S]gsses j]s 5 ોિ
(શ્રી ત્રિો વસૂરિ ક્લાસણાહી જૈનસાહિત મંદિર, પાલીતાણા. સં.૨૦૫૦) Jai
સૌજન્ય : શ્રી કાન્તિનગર છે. ૫,૧. તપગ ૨૭ જૈન સંઘ, અંધેરી, મુંબઇ