________________
ગ્રામીણ ચિત્રકલામાં તૈયાર થયેલી એક વિશિષ્ટ કલાકૃતિ
પાલીતાણાના ધાર્મિક શિક્ષક શ્રી કુંવરજીભાઇના ગૃહમંદિરમાં 50 વર્ષ પહેલાની, જૂદા જૂદા કાચના નંગો જડવા સાથે આકર્ષક રીતે તૈયાર થયેલી આ કલાકૃતિમાં પદ્માવતીજીએ ભગવાન પાર્શ્વનાથને પોતાના મસ્તક ઉપર ધારણ કરતાં બતાવ્યાં છે. ચિત્રકાર જયપુરી લાગે છે.
(શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ, જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા. સં. ૨૦૫૦) Jain Education Internal
પ પ પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી