________________
વડોદરા લાલબાગ જિનાલયમાં બિરાજમાન ઉજ્જવલવર્ણા મૂર્તિ
|
રૂપ મનોહારી શોભે સારી તેજે અતિ દીપતી, મલી સાહેલી મોહનગારી હિંડે વલી મલપતી ! પદ્માદેવી ધરણે સેવી ચરણ દલ દીપતી, વીરમુનિ ભાખી શરણે રાખી શાસનનાયકે જીપતી //
- શ્રી વીરમુનિવિજયજી | (૫૧ ઇંચના શ્રી પદ્માવતીજીનું નજાકતવાળું, મન અને નયનોને ઉલ્લાસિત કરતું, ચારે તરફ સેવાપરાયણ દેવ-દેવીઓના એવા જ સુંદર શિલ્પાંકનવાળું પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ના માર્ગદર્શન પ્રમાણે તૈયાર થયેલું આ સ્વરૂપ ખરેખર સર્વાંગસુંદર દેખાય છે.)
પૂ.પં. શ્રી મહાબલવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી શાન્તિનાથજી જૈન દેરાસર તથા ધર્માદા'? તારી પેઢી – વડોદરાના સૌજન્યથી.