________________
કલિકાલની મહાપ્રભાવિકા વડોદરા - શ્રી શાંતિનાથજી જૈન મંદિરમાં બિરાજમાન
ઘમઘમ કરતી ઘૂઘરી ઘમકે, કટી અંકે કટી મેખલા ખલકે બાંહે બહેરખાં ઝલકે, મસ્તક વેણી વાંસે વસીયો, સારા શરીરે કંચુક કેસીયો, જિન ચરણે ચિત્ત વસીયો | ધરણેન્દ્ર જાયા રંગરસાલી, અતિશયો જાણે સાર મરાલ્લી, પાસ શાસન રખવાલી, શ્રી તપગચ્છ સુવિહિત સુખદાઇ, તેજ રુચી વિબુધ વરદાઇ, ધો દોલત મુજ માઇ //
શ્રી તેજસૂચિ વડોદરા - રાવપુરા - કોઠીપોળ રોડ ઉપરના શ્રી શાંતિનાથજી જૈનમંદિરમાં બિરાજમાન પ્રસન્નવદના પદ્માવતીજીના દર્શન-વંદનથી ધન્યતા અનુભવાય છે.
n શ્રી મોહનસૂરિ સમુદાયના શાસનપ્રભાવક આ. દેવ શ્રી મહાનંદસૂરિજી મ. સા.ના શિષ્યરત્ન Ja Education
૫ ૫ શ્રી મહાબલવિજયજી મહારાજની પ્રેરણા 91 દાવેદ્ય ધારા . ૧૫ જૈન biા ત ટોટકાના જગoil