________________
જેમની ભાવપૂજા કરવાથી ચિત્તની પ્રસન્નતા અનુભવાય છે દિલ્હી - વલ્લભ સ્મારકમાં બિરાજમાન
આગરા સંઘના સકલ મનોરથ, પૂરે પાસ જિણંદા જી, ધરણીરાજ પઉમાવઇ દેવી, ચૂરે સંકટ વૃન્દા જી । તપગચ્છનાયક વંછિતદાયક, શ્રી વિજયપ્રભસૂરીશ જી, પંડિત જયવિજયનો સેવક, ગુણવિજય કહે શીશ જી ॥
શ્રી ગુણવિજયજી દિલ્હીના આ ઐતિહાસિક સ્મારકનિધિ - વલ્લભસ્મારકમાં પૂ. સા. શ્રી મૃગાવતીશ્રીજી મહારાજનું ભારે મોટું યોગદાન હોવાનું જણાવાય છે. Jain Pution In સૌજન્ય : શ્રી સી. એન. સંઘવી પરિવાર-મુંબઇ તથા શ્રી છેડા જવેલરી માર્ટ, હ. : દામજીભાઇ છેડા, મુંબઇ-૩, albibrary.org