________________
Jain Education Internaiona
બાલાપુરમાં બિરાજમાન પ્રાચીન મૂર્તિ
.
તામિલનાડુમાં તિરૂપતિ તીર્થક્ષેત્રમાં બિરાજમાન રાજરાજેશ્વરી પદ્માવતીજી (કાશ્મીરી દેવી)
For Private & Personal use only
www.jainelibrary.org
બાલાપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દહેરાસરના પરિસરમાં આવેલી દેરીમાં બિરાજમાન શ્રી પદ્માવતીની મૂર્તિ જે વર્ષો પૂર્વે એક યતિ મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત થયેલ, આ મૂર્તિ અનન્ય કહી શકાય તેવી છે. સ્થળ - કાળ - સમયના પ્રભાવે કરીને શ્રી પદ્માવતીજીના નવા નવા જે જે રૂપ સજયા તેમાં આવું રૂપ' ભાગ્યે જ જોવા મળે છે.