________________
જેમની ભક્તિ કરવાથી આનંદમંગલની વૃદ્ધિ થાય છે અમદાવાદ – વટવા જૈન આશ્રમ મધ્યે બિરાજમાના
નાગનાગિણી અઘબલતા જાણી, કરુણાસાગર કરણા આણી, તક્ષણ કાઢયા જાણી નવકારમંત્ર દીયો ગુણખાણી, ધરણીધર પદ્માવતી રાણી, થયા ધણી ધણી આણી, પાસ પસાયે પદ પરમાણી, સા પદ્મા જિનપદે લપટાણી, વિજ્ઞહરણ સપરાણી, ખેડા હરિયાલીમાં શુભ ઠાણી, પૂજો પાસ જિણંદ ભવિપ્રાણી, ઉદય વદે એમ વાણી
I – શ્રી ઉદયરત્નવિજયજી વટવા જૈન આશ્રમ મધ્યે બિરાજમાન પદ્માવતીજીની આ મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૨૦૨૫માં જેઠ સુદિ ૨ના પૂ. આ. શ્રી રિદ્ધિસાગરસૂરિજી મ.સા. તથા પૂ. આ. શ્રી કીર્તિસાગરસૂરિજી મ.સા.ના હાથે થઇ. Jardue
| u પૂ. સા. શ્રી વિબોધશ્રીજી મહારાજની પ્રેરણાથી શાસનપ્રેમી મહાનુભાવોના સૌજન્યથી