________________
જેના દર્શનમાત્રથી વિવિધ સગુણોનો વિકાસ થાય છે મુંબઇ – પાયધૂની પાસે મહાવીર સ્વામી દહેરાસરે બિરાજમાન
ધરણીરાય પદ્માવતી દેવી, સેવ કરે સુવિશાલ જી, વિન વિદારણ જગ જયવંતી, કરો મંગલમાલજી | જિન ઉત્તમ ગુરુ પદરજ સેવક, રત્નવિજય ઇમ ભાખે જી, પાસ નામ અહનિશિ સંભારે, સુખ અનંતા ચાખે જી ||
– શ્રી રત્નવિજયજી (ભાવનગરનિવાસી હાલ મુંબઇ શ્રી રાયચંદ મગનલાલ શાહ વિ. સં. ૨00૫નાં મહા વદી ૬ ને શુક્રવારના રોજ પ્રતિષ્ઠા કરાવી બિરાજમાન કર્યા) Jai Education international 1 સૌજન્ય : ચંદુલાલ વાણીલાલ બાંધલ્લીવાળા - મુંબઇ-૨.
www.melibaty og