SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ને નર્મદા તટે શીનોરમાં બિરાજમાન શ્રી શંખેશ્વર પાસની સવા, અહર્નિશ કરવા જેહને હેવા, તે શ્રીધરણ કહાવે, વલી, દેવી પઉમાવઇ નામ, પ્રભુ સેવકનાં સારે કામ, વાંછિત ભોગ લહાવે, તે સુર સુરી સયલ સુખ પૂરે, વિઘન વલી તે ભવિનાં ચૂરે, યે યાત્રાએ આવે, હીરવિજયસૂરિ નિર્જિત કામ, તસ શીશુ ધર્મવિજય બુધ નામ, તાસ શીસ ઇમ બોલે. - શ્રી ધર્મવિજય - ભયાનક ઉપસર્ગોને દૂર કરનારી પદ્માવતીદેવી જે નર્મદાકિનારે ૩૫૦ વર્ષ જૂના પ્રાચીન મંદિરમાં બિરાજમાન હોવાનું જણાવાય છે. અનેક શ્રમણોએ ત્યાં સાધના કરી હોવા અંગેના ઉલ્લેખો જાણવા મળે છે. ડભોઇથી ત્યાં જવાય છે. પૂ. રા. શ્રી ઉજ્જવલધર્માશ્રીજી મહારાજની પ્રેરણાથી . રમેશા ૬૧.૨%ા મરણાર્થે સૌ. નારંગીબહેન સાગરમલજી ત: સૌજશી.. Ja
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy