________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૩પ૩
ત્રિવેણી ઉપર ઈન્ડેશ્વર મહાદેવ અને ગામમાં ભાણેશ્વર મહાદેવ આવેલા છે. માંગડાવાળો અને પદ્માવતીનું પ્રખ્યાત સ્થાન ભૂતવડ ભાણવડના પાદરમાં પૂજાય છે. આજુબાજુ મોવાસા ગામે છેલેશ્વર, કાલાવાડમાં કોટેશ્વર વગેરે પ્રાચીન સ્થાનો છે. આ રીતે ઉલ્લેખ કર્યો છે. જૈનધર્મના અવશેષો. ચિહનો મળે છે ત્યાં બૌદ્ધધર્મ પણ સાથે જ હોય ને ! ઘૂમલી ઈ.સ. પૂર્વેથી માંડીને ૧૪મી-૧૫મી સદી સુધીના અવશેષો ધરાવે છે. ઘૂમલીનાં નવલખી શિવમંદિર, ગણેશમંદિર, વિંધ્યવાસિની મંદિર, ભગમંડના ભગ્ન અવશેષો. બૌદ્ધવિહારની ઈટો તેમ જ અત્રતત્ર અનેક અવશેષો ગીચોગીચ ભરેલા છે. તો, સોમનાથમાં અહલ્યાબાઈનું સોમનાથ મંદિર, ભદ્રકાળી, મહાકાળી દૈત્યસૂદનનું મંદિર, ચન્દ્રપ્રભુનું દહેરાસર, નાલેશ્વર, માલેશ્વર, ગણેશ, નરસિંહનાં પ્રાચીન સ્થાનો, વાપી, ગૌરીકુંડ, વેણે સ્વર, રૂદ્રેશ્વરનાં મંદિરો જેવી ઐતિહાસિક જગ્યાઓ છે. ટૂંકમાં, પદ્માવતી દેવીનાં વિવિધ સ્વરૂપો અનેક સ્થળોએ છવાયેલાં છે. જરૂર છે માત્ર જિજ્ઞાસા અને અભ્યાસદષ્ટિની; અને સાથોસાથ, ખાસ તો, બીજા કોઈ પણ ધર્મ પ્રત્યે સહિષ્ણુતા અને આદરભાવની.
જિક જ
સરસ્વતી - શ્રુતદેવી મોટુ ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય - ખંભાત )
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org