________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૩૩૧
અન્ય વિશિષ્ટ સ્થાનોમાં શંખેશ્વરજી, નરોડા, વાલકેશ્વર (મુંબઇ) વગેરે અનેક સ્થળોએ માતાજી પ્રગટ પ્રભાવિકા તરીકે પરચા પૂરતી રહે છે. ઘણા ભાગ્યવંતો પોતાના ઘરે પણ માતાજીની સ્થાપના કરતા હોય છે; પરંતુ ઘરે અશાતના ન થાય તેનો તેઓએ ખાસ ખ્યાલ રાખવો જોઇએ. ઘરમાં પવિત્ર સ્થળે ખાસ કરીને ઉત્તર દિશા સન્મુખ અથવા નૈત્રર્દત્ય ખૂણા સન્મુખ માતાજી બિરાજમાન થઇ શકે. દરરોજ એક જ સમયે, એક જ સ્થાને, એક જ આસને અને એક જ માળાપૂર્વક જાપ કરવામાં આવે તો જા૫ શીઘ્ર ફળદાયી બની શકે. આવા હંડા અવસર્પિણીકાળમાં આપણને દેવાધિદેવ પાર્શ્વનાથ ભગવાન તથા દેવી ભગવતી પદ્માવતીજીની આરાધના કરવાનો યોગ મળે એ આપણા પરમ ભાગ્યોદય અને પુણ્યોદયની નિશાની છે. અંતમાં, માતાજી સહનું સંકટ હરે, મંગલ કરે એ જ શુભ કામના !
बजशचला।
જાતે || રૂ
... 4
वज्राफी
૨
' BE
5
)
अप्रतिचक्रा
पुरुषदत्ता
काली
महाकाली
ના દરેક
તર
બિપી
गांधारी १९
मानवी
N
वैरोस्था
Gણા સતી નાની
0.
महामानसी
જ
S
&
સોળ વિદાદેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org