________________
સિક્કામાં કંડારાયેલી નયનરમ
|
સીજેટીક પ્રવાલરડનની પરિકર સાથેની મૂર્તિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
ભગવાન મહાવીરના ૨ ૫૦૦ માં નિવણ મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી મહાવીરની વિવિધ સામગ્રીનું પ્રકાશન થઇ રહ્યું હતું ત્યારે પૂ. આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજ શ્રીના માર્ગદર્શન નીચે પદ્માવતીજીના દસ જાતના સિક્કાઓ ખાસ કરાવવામાં આવ્યા હતા. તે પૈકીનો | ચાંદીના સિક્કામાં ઉપસાવેલ આ એક શ્રેષ્ઠ સિક્કો.
(શ્રી યશોદેવસૂરિ કલા સંગ્રહ - જૈન સાહિત્ય મંદિર - પાલીતાણા સં. ૨૦૫૦) a સૌજન્ય : શ્રી શાંતિલાલ એન્ડ કો. - જામનગર. હ. :. શ્રી જગદીશભાઇ
અસલ પ્રવાલના પાવડરને વૈજ્ઞાનિક પ્રોસેસથી પ્રથમ પથ્થર જેવો બનાવવામાં આવે છે પછી એ પથ્થરમાંથી ઘડતર થાય છે. પ્રવાલરત્નની લાલ કલરની આ મૂર્તિ છે. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ - જૈન સાહિત્યમંદિર - પાલીતાણા સં. ૨૦૫૦)
પ, પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી શાંતિલાલ એન્ડ કું. - જામનગર, હ, : શ્રી જગદીશભાઇ