________________
ધાતુ શિલ્પમાં ભવ્ય પદ્માવતીજી
કાચ ઉપરની ક્યપુરી મીનાકારી મનોહર આકૃતિ
Jain Education International
ne 2017
|
TER
For Private & Personal Use Only
મારી
www.jainelibrary.org
પાલીતાણાના કારીગરો દ્વારા ચાલીશ વર્ષ પહેલાં ધાતુ શીલ્પમાં તૈયાર થયેલી પરિકર સાથેની શ્રી પદ્માવતીજીની મૂર્તિ (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ - જૈન સાહિત્ય મંદિર - પાલીતાણા સં. ૨૦૫૦)
સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત માટુંગા - મુંબઇ
કાચ ઉપર કલર કરીને અને તેમાં ચાંદીની ટીકડીઓ મૂકીને તૈયાર થયેલું આ ચિત્ર છે, જયપુરી કલા છે. કાચમાં આ રીતે પદ્માવતીજી પહેલી જ વાર શરૂ કરાવ્યા. આ આકૃતિ પ્રત્યક્ષ જોવાથી વધુ આકર્ષક જણાય છે.
સત્તર વર્ષની ઉમરે મહુવાના દહેરાસરના ગભારામાં આવું કામ પૂજયશ્રીએ જોયું હતું અને મનમાં વસી ગયું હતું. તેથી કલાને ઉત્તેજન આપવાના આશયથી પણ આ કાર્યને પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજ શ્રીએ વેગ આપ્યો. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જેન સાહિત્ય મંદિર - પાલીતાણા સં. ૨૦૫૦)
પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી અશોકભાઇ મીઠાલાલ જોધાવત માટુંગા - મુંબઇ