SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી (૧૨) 8 શું છૂ શ્રીં મહું નમો માવતી પદ્માવતી શ્રી ઢ: ૩. . વાહ | આસો સુદ એકમથી દસમ સુધી અખંડ તલના તેલના અખંડ દીપકની સામે ભગવતી પદ્માવતીની છબિ સ્થાપન કરીને એક લાખ જાપ કરવા. દશાંશ આહુતિ આપી કુમારિકાને ભોજન કરાવવાથી, ઇચ્છિત વ્યકિત વશીભૂત થાય. 13) ॐ ह्रीं श्रीं पद्ये पद्मासने धरणेन्द्रप्रिये पद्यावती श्रीं मम कुरु कुरु सर्वजनवशीकरणी ॐ ૮ વાદા ! સવા લાખ જાપથી વશીકરણ થાય. વશીકરણ માટે મહામંત્રો | Wપ્રત્યયઃ | ત્રિકાળ જાપ કર્યા પછી, જે વ્યકિતને કોઈ પણ વસ્તુ મંતરીને આપવામાં આવે તે વશ થાય. (१४) ॐ हाँ ह्रीं श्रीं देवी पद्यावती मम शरीरे शांति कल्याणं जयं कुरु कुरु ममोपरि कुविद्या कुर्वति करापयंति ते विद्या स्तंभय स्तंभय क्लीं श्रीं सर्वोपद्रवेभ्यः रक्ष रक्ष तुष्टिं पुष्टिमारोग्यं सौख्यं ટેહિ દિ દેવી પQ pી નમઃ | આ મંત્ર ગણવાથી જે ગામમાં આપણે હોઈએ, તે ગામમાં આપણી અપભ્રાજના ન થાય. કોઈ પણ વ્યકિત યદ્વાતા ન બોલી શકે. સર્વ ઉપદ્રવોની શાંતિ થાય. (૧૫) ઝ ફ્રી શ્રી પ શ્રી પાવતી સર્વદુઈન પૂર્વ તંબ તંગ વ આ મંત્રનો સવા લાખ જાપ ૨૧ દિવસ શત્રનું નામ લઈને કરવાથી શત્રુ ચાલ્યો જાય છે.. (૧૬) % 1 શ્રી દt fની ટેવતા પાવતી મમુ વર્ષ પુરુ પૂઃ વEા | વશીકરણ માટેના આ મંત્રથી દરરોજ ૧૧ માળા ગણવાથી વશીકરણ થાય. (૧૭) ૩૪ જે શ્રી નક્શીવાળી ટૂં: દી રૂપાવતી વીદ્દ | અબીલ, ગુલાલ, સિંદૂર, કંકુનું મંડળ કરવું. તેની અંદર ચોખાનો ઢગલો મેરુપર્વતની કલ્પના કરીને કરવો. કંકુથી પૂજા કરવી. રાતાં ૧૦૮ કરણનાં ફૂલ ચઢાવવાં. ૨૧ દિવસમાં સવા લાખ જાપ કરવા. દશાંશ આહુતિ આપવી. ૨૧ દિવસ સુધી સ્ત્રીનું મુખ ન જોવું. ઉત્તમ કોટિનું નૈવેદ્ય ચઢાવવું. એકાસણા ૨૧ દિવસ કરવાં. પંચામૃત સહ આહુતિમાં ૧OOO સૂકો લાલ કર્ણરનાં ફૂલ ચડાવવો-હોમવ. લાલ વસ્ત્ર પહેરી જાપ કરવા. મંત્રમાં થતો અનુભવ કોઈને પણ જણાવવો નહિ. (૧૮) ૩% $ શ્રી વર લ પાવતી તારા તોતનારું ઈ નમ: | રવિપુષ્ય અથવા ગુરુપુષ્યના દિવસે, આંબાના પાટિયા ઉપર કંકુથી લખવાની શરૂઆત કરવી. કંકુ કોરું વાપરવું. કંકુ પાથરીને યંત્ર લખતા જવું. બદલવું નહીં. ૪૧ દિવસ સુધી લખવું. જે કામ હોય તે કામનું નામ શ્રી ની મધ્યમાં લખવું. રોજ ૧૦૮ વખત મંત્ર લખવો. કાર્ય સિદ્ધ થાય. મંત્ર દાડમની સળીથી લખવો. એકતાલીસ દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું, ભૂમિશયન કરવું અને અસત્ય ન બોલવું. નૈવેદ્ય, ફળ, ફૂલ, દીપક ચડાવવાં-કરવાં. દીપક ૪૧ દિવસ સુધી અખંડ રાખવો. યંત્ર ગુપ્ત રાખવો. મનની મુરાદ સફળ થાય. (૧૯) ઉપરનો યંત્ર ભગવતી પદ્માવતીજીની છબિની સામે લખવો. આ યંત્ર ૯ X ૯ના આંબાના પાટિયા ઉપર લખવો. યંત્ર લખવાનું શરૂ કર્યા પછી, પૂરો થાય ત્યાં સુધી ઊઠવું નહીં. ઉપર જણાવ્યા પ્રમાણે સર્વ વિધિ પૂરી થયા પછી જ બીજાં કાર્યો કરવાં, પછી યંત્ર ત્યાં જ સ્થાપન કરવો. (૨૦) % ? જે દૂT $ / ટેવી પાવતી ત્રિપુરામાઘની ટુર્નનમતિ વિનાશિની त्रैलोक्यक्षोभिणी श्री पार्श्वनाथोपसर्गहारिणी क्लीं ब्लँ मम दुष्टान् हन हन क्लीं मम कार्याणि साधय સાથ૬ હું ૮ વાહ | આ મંત્ર નિરંતર ૧૦૮ વાર ગણવો. ગમે તે વ્યકિત આગળ આ વિદ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy