________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[૪૨૧
મૂલમંત્ર યથા - [ શ્રી પ પHસને પરોવે પાવતી શ્રી મમ દ ૨, ટુરિતાની हर हर, सर्वदुष्टानां मुखं बंधय बंधय ह्रीं श्रीं नमः ।
વિધિ યથા- એ મંત્ર કા જાપ પ્રથમ સવાલ કરણા, એકભકત ભોજન, બ્રહ્મચર્ય, ભૂમિશયન, લાલ માલા, લાલ વસ્ત્ર પહેરણાં. લાલ વસ્ત્ર ઓઢનાં, આસન લાલ, એકાગ્રચિત્તે પદ્માસને બેઠણાં, જા૫ સવાલક્ષ પૂર્ણ હોવે, જદ વિધિ કરણી. ધૃત, ગુગલ, લાલ કરણ કે ફૂલ, દશાંગ ધૂપ કા હોમ કરણા, જિસસે પદ્માવતી સુપ્રસન્ન હોકે સ્વપ્ન મેં શુભાશુભ કહે ઔર વચનસિદ્ધિ હોય. સદા કાલ સુખી રહેવું. પીછે નિત્ય ૧૦૮ વાર જાપ કરે. રવિવાર કો ગુગલ કા હોમ કરશો. દુશ્મની કા નાશ હોવે. સર્વ સિદ્ધિ દેણાર, ઇતિ મંત્રવિધિ. નિત્ય મંત્રજાપ, ધ્યાન, શ્રીમદ્ ગીર્વાણચક્ર, સ્તોત્ર વગેરે કરણાં. ઇતિ કલ્પ સંપૂર્ણમ્ |
આ કલ્પ શ્રી જયસિહસરીશ્વરજી કે જેઓ સંસારીપણામાં રાધનપુર-નિવાસી હતા. તેઓએ પોતાના હાથે વિ.સં. ૧૯૬૯ના કાર્તિક સુદિ પૂનમને રવિવારે લખેલી ડાયરીમાંથી ઉતારીને અત્રે (ઉપર) આપેલ છે. આ કલ્પ ગુરુગમથી જાણી-સમજીને અમલમાં મૂકવો.
(૪) દી નો પાવતી પાવતી મદદf ifમની, સ્કંપની, મોદિની, વશીવરી, पुरक्षोभिनी, शत्रुविनाशिनी, ॐ हाँ ह्रीं हों जोहि जोहि क्षोभय क्षोभय, क्षोभय क्षोभय मम जगदवशी સુહ સુદ વાદા ! એતન્મત્રેણ રાત્રી રવૌ, એકાંતે શયને વાર ૩૦૦ સ્મરણે ક્રિયતે પ્રત્યક્ષોવરો લભ્યતે. આ વિધાન ગુરુગમ દ્વારા જાણીને કરવું.
(५) ॐ ह्रीं अहं नमो भगवती श्रीपद्यावती श्रीविजयनंदनी विवासर सुद्धि कुरु कुरु स्वाहा । આ મંત્રથી તાજાં ફૂલ ૧૦૮ વાર મંત્રી મસ્તકે રાખવાથી વસ્તુવિક્રય (વેચાણ) થાય.
ડભોઇના જ્ઞાનભંડારમાંથી ઉતારેલા મંત્રો -
(G) ॐ नमो धरणेन्द्र पद्यावती सर्वकामना सिद्धं सर्वजन मोहय मोहय एहीं वरं देहिले માતાની સતબુદી [ સ્વદા | સૂર્યોદય પહેલાં રાત્રિના ૧૦૮ વાર જાપ કરવાથી શિષ્ય-શિ શ્રાવક સમુદાય વચન માન્ય કરે જ.
(७) ॐ ह्रीं श्रीं देवी पद्यावती मम शरीरे शांति कल्याणं जयं कुरु कुरु, परविद्यां स्तंभय स्तंभय
શ્રી દેવી પો નમ | ૧૪ દિવસમાં એક લક્ષ જાપ કરીને, આહુતિ અપાવ્યા પછી, મનમાં જે ધારે તે થાય.
(८) ॐ ह्रीं श्रीं पद्ये पद्यासने पद्यदलनिवासिनी पद्मावती मम वांछितं कुरु कुरु ह्रीं स्वाहा । આ મંત્રની નિત્ય અગિયાર માળા ગણવી. સંધ્યા સમયે સાત ધાન્ય ગ્રહણ કરવાં. તે દરેકનું વજન કરીને જુદાં જુદાં રાખવાં, રાત્રે માળા ગણીને સૂઇ જવું. બીજા દિવસે ફરીથી વજન કરવું. વજન ઓછું જણાય તો તેનું ફળ મંદતા જણાશે. એક લાખ જાપ કરવાથી સર્વ મનોકામના ફળીભૂત થશે.
(૯) ૐ નમો પાવતી શ્રી વસ્તી 1 પવિતી સ્વાહા ! ત્રિકાલ જાપ કરવાથી સાધકની વાણી ઉપર રહે.
(૧૦) pt pl દૂ રાખ્યરી પાવતી વી. ત્રિકાલ જાપપૂર્વક ૨૪-૨૪ માળા ગણવાથી શ્રીસંઘમાં સંગઠન વધે-રહે. સમુદાયની કીર્તિ વધે.
(૧૧) % શ્રી પાવતી મમ 9 વિકાળેશ્વરી નમઃ | ૨૧ દિવસમાં આ મંત્રના સવા લાખ જાપ કરવાથી મનની મુરાદ ફળે, મનોવાંછિત પ્રાપ્તિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org