________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[૪ર૩
પ્રગટ ન કરવી. આ મહાવિદ્યા છે. પદ્માવતીકલ્પ શ્રીમેરૂતુંગસૂરિ પરંપરાગત આ પાઠ છે. તત્કાલ કાર્યો પાર પાડનારી આ વિદ્યા છે.
(૨૧) % SUવતી સમુ બે વ શુરુ કુરુ સ્વા€T | ૨૩૦૦ જાપ કરીને, કોઈ પણ વસ્તુ ૭ વખત મંત્રીને તિલક કરવાથી, વરમનં પવેત -વશ થાય છે. પુષ્ય નક્ષત્રમાં કાળા ધતુરાનાં ફૂલ લેવા, તેનાં ફળ ભરણી નક્ષત્રમાં લેવાં, પાન હસ્ત નક્ષત્રમાં લેવાં, ડાળ વિશાખા નક્ષત્રમાં લેવી, મૂળિયાં મૂળ નક્ષત્રમાં લેવાં. કૃષ્ણ પક્ષની ૧૪મી રાત્રિએ સર્વ વસ્તુઓ ભેગી કરીને કેસર તથા ગોરોચનથી બરાબર મેળવીને, ઉપરના મંત્રથી મંતરીને તિલક કરવાથી વશીકરણ થાય છે. સફેદ ચણોઠીના પંચાંગભોજનમાં, પાણીમાં ઉપરના મંત્રથી મંતરીને આપવાથી શત્રુ પણ મિત્ર બને છે.
(૨૨) % * રૂં હું શ્રી રૂપાવતી સમુ માર્ષિય મર્ષિય ભાષા સાંધા જે વશમન વીમાના 1 કુટું પI I ૧૦૮ વાર મંત્ર ભણીને, મુખ ઉપર ૭ વાર હાથ ફેરવીને કાર્ય માટે જવાથી કાર્ય સફળ થાય.
) % મ ર જે વર્તf é શ્રીપવિત્યે નમઃ | ગામમાં પ્રવેશ કરતાં, જે વૃક્ષ નીકળતું હોય તેવા વૃક્ષના ઉપર આ મંત્રથી મંતરેલા ૨૧ કાંકરા નાંખવા. તેમાંથી જે કાંકરા હાથમાં ઝીલી શકાય તેટલા ઝીલી લેવો. તે ઝીલેલા કાંકરા ગામના ચાર ચૌટાના રસ્તામાં નાખવાથી સમગ્ર જનતા વશ થાય છે.
(૨૪) ૩% 1 શ્રી નt gવતી સર્વાના સર્વસ્ત્ર દળ + વ વત્ છે જે ન | પાક્ષિક પ્રતિક્રમણ પછી કાઉસગ્ગમુદ્રાથી ચારે દિશામાં ૪૩૪ વાર જાપ કરવા. શરૂઆત પૂર્વ દિશાથી અનુકમ કરવી. ફળ અનુભવથી ખ્યાલ આવશે.
(૨૫) % gf નમઃ શ્રાવતી મH + સત્ય નથ૨ કથા વા પહેલાં પોષ દશમીનાં (માગસર વદ ૯, ૧૦ અને ૧૧ના) ત્રણ એકાસણાં કરીને જાપની શરૂઆત કરવી. રાત્રે ભૂમિશુદ્ધિ કરીને, જાપ કર્યા પછી શયન કરવું. સુગંધી વિલેપન કરવું. જમણો કાન ઊંચો રાખી ડાબા પડખે સઈ જવું. જે બનવાનું હશે તે સત્ય વાત ૨૧ દિવસમાં જાણવા મળશે. જાપ પર્વ તથા ઉત્તર કરવા. રોજની ૫૧ માળા ગણવી. શ્રી પાર્શ્વનાથ પ્રભુની સન્મુખ ચમેલીના પુષ્પથી જાપ કરવાથી શીધ્ર લાભ મળે છે. -
(૨) 8 નમો મUવતી ત્રિનેત્રાવ ત્રિભુવનવામિની મુવનેશ્વરી સર્વ નિહિતાર્થપની (પઈની), जय जयकारिणी पापसंताप निवारिणी जय जय पातालवासिनी धरणेन्द्रप्रिये ह्रीं पद्यावती मम समाहितं ત્રિભુવન વર્ષ ના ગીવ સુર સુદ વીહા | ત્રિકાલ જાપ ૩૦૦ વાર કરવાથી મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય. સર્વ કામોમાં ઉપયોગી વિદ્યા છે.
(૨૭) % ૬ પQાવતી પર્વની આન શોષતિષતિ શ્રી નં નવા નંખા સં૫૫ સુરુ મમ સર્વગનવરની ફુટ વી. શનિવારે સહદેવી વનસ્પતિ નોતરીને રવિવારે લાવવી. કાલી ચૌદશના અર્ચન કરવું. ઉપરના મંત્રથી મંતરીને પાનમાં ખવડાવવાથી વશ થાય છે.
(૨૮) % ઘી નમઃ | ભગવતી પદ્માવતીની છબિ સામે આ મંત્રના દશ હજાર જાપ કરવા. લાભ થાય. આ મંત્રનો ૧૦૦૮ વાર જાપ કરીને ગામમાં પ્રવેશ કરતાં દૂધવાળા ઝાડનાં પાંદડાં ઉપર ૨૭ કાંકરી ફેકવી. જે કાંકરી હાથમાં આવે તે પોતાની પાસે રાખવી. પછી તે કાંકરીને ઉપર આપેલા મંત્રને કંકુથી લખેલા કાગળમાં નાંખીને તેની પોટલી બનાવી પોતાની સાથે રાખવી. રોજના પાંચ હજાર જાપ કરવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org