________________
Ja
પીપરલા - કીર્તિધામમાં બિરાજમાન
શ્રી પવતી દેવી
Samfest
छायेव पुरुषमसेवत पार्श्वपाद पद्मावती हितरसार्जवनोपमाना ।
सा मे रजांसि हरतादिव गन्धवाहः पद्मावती हितरसार्जवनोपनाना ॥
पं. श्री मेरुविजयगणि
ધર્માત્મા શ્રી પ્રાણલાલભાઇ કાનજીભાઇ દોશી તથા તેમનાં ધર્મપત્ની શ્રી કંચનબહેનના સંયુક્ત સદ્ભાવથી પોતાના સ્વર્ગસ્થ પુત્ર શ્રી કીર્તિભાઇની સ્મૃતિમાં પાલીતાણાથી સત્તર માઇલ દૂર હાઇવે ઉપર આવેલ પીપરલામાં બંધાવેલા કીર્તિધામના ભવ્ય જિનમંદિરમાં પ્રતિષ્ઠિત પદ્માવતી માતાજીની પ્રભાવક મૂર્તિનાં દર્શનથી સૌ કોઇ ભાવવિભોર બને છે.
www.jalnelibrary.org