________________
શાસનદેવી શ્રી પાવતી માતા ]
[ ૯૫
यक्षः सर्वानुभूतिर्दिशतु मम सदा सर्व कार्येषु सिद्धिम् ॥४॥
અર્થ -સ્વચ્છ આકાશના રંગની કાંતિના મેલ જેવા ઘેરા. બીજના ચંદ્રમા જેવી દાઢવાળા. ઘંટાના શબ્દોથી મદોન્મત્ત, ઝરતાં મદરૂપી પાણીને ચારે ય તરફ ફેલાવતા, દિવ્ય હાથી ઉપર ચઢેલા, ઈચ્છિત આપનારા અને કામદેવ જેવા સર્વાનુભૂતિ નામના યક્ષદેવ આકાશમાં વિચરે છે. તે હંમેશાં મારા દરેક કામમાં સફળતા આપો.
આવશ્યક ક્રિયામાં જેનિયત સૂત્રો છે તેમાં ઉપર મુજબદેવ-દેવીઓની સ્તુતિ આવે છે. તેમાં સ્તુતિ-સ્તવન જે અનિયત છે તેવી સ્તુતિઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષા ઉપરાંત ગુજરાતી આદિ ભાષાઓમાં અનેક છે. તે સ્તુતિઓ સ્તુતિસંગ્રહ ભાગ ૧-૨-૩માં છપાયેલી છે. તે દરેક સ્તુતિમાં ચાર/ચાર સ્તુતિનો જોડો જેમાં હોય છે તે દરેકમાં ચોથી થાય-સ્તુતિ શાસનરક્ષકદેવદેિવી આદિ અધિષ્ઠાયકોની હોય છે. એ સિવાય બીજી ભાષાઓમાં પણ હશે, અને અપ્રગટ પણ ઘણી સ્તુતિઓ હશે. એ બધામાં ભકિતરસનો જે ખજાનો છે તે તો કોઈ મરજીવો તૈયાર થાય અને તેને શોધી કાઢે ત્યારે ખરું, અત્યારે તો પ્રસ્તુત વિષય પુરતી માહિતી આપી છે.
(સંદર્ભ: "સાર્થ પંચ પ્રતિક્રમણ.” )
IST
),
\_
/
Minis
onion
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org