________________
અમદાવાદ
સેટેલાઇટના પ્રેરણાતીર્થમાં પરિશોભિત પદ્માવતી માતા
પ્રગટ પદ્માવતી, જમાલપુર જાગતી, પ્રેરણા તીર્થની પ્રેરણાઓ... કમઠ હો, ધરણ હો, વળી હો બીજો, ગોડી તુ જ શારણે સમભાવ રેલે... લબ્ધિના વિક્રમો, સર્વ ઉદય થતાં, રાજયશ તુજ કૃપા રાજ પામે. અમદાવાદ-જમાલપુર ટોકરશાની પોળના મૂળસ્થાન-મંદિરની આ પ્રાચીન મૂર્તિ હાલ સેટેલાઇટના પરિસર શ્રી ગોડી પાર્શ્વનાથ પદ્માવતી જીર્ણોધ્ધાર ટ્રસ્ટ સંચાલિત નૂતન જિનાલય-પ્રેરણાતીર્થમાં બિરાજમાન છે.
# પ.પૂ.આ.શ્રી વિજયરાજયશસૂરિજી મ.સા.ની પ્રેરણાથી
શ્રી મણીલાલ બેચરદાસ દાઠાવાળા પરિવાર (હાલ મુંબઇ)ના સૌજન્યથી હ. : શ્રી રજનીભાઇ. www.janbbrary.org