________________
૪૩૮]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
ઉપયોગી છે. દેવાદાર સ્થિતિ ટાળવા માટે પણ આ મંત્રજપ કરવા જેવો છે.
(3) [શ્રી શ્રીજે ભવતિ પHવત મ૫ વાપરવૃદ્ધિ ૫ સ્વદા | આ મંત્રનો પૂર્વાભિમુખ પીળા આસને પીળી માળા વડે ૨૧ દિવસ સુધી રોજ ૧૦૦૦ જપ કરવામાં આવે તો વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. ભગવતી તથા યંત્રની પૂજા સોનચંપાનાં પુષ્પોથી કરવી. રવિપુષ્યના દિવસે આ મંત્રનો જપ શરૂ કરવો. યંત્રની સાથે નગોડનાં પાન તથા ધોળા સરસવની પોટલી રાખવી. જો ૨૧ દિવસના જપથી ધારેલું પરિણામ ન આવે, તો બીજા ૨૧ દિવસ સુધી જપ ચાલુ રાખવો.
(૨) 8 ઝું ટૂરતી જે પરિનિ ન ! આ મંત્રનો પૂર્વાભિમુખ રકતાસને રકતમાળા વડે ૨૧ દિવસ સુધી રોજનો ૧૦૦૦ જપ કરવાથી સર્વકાર્યની સિદ્ધિ થાય છે. પરંતુ રોજ કમળ કે કરેણની પૂજા પૂર્વક ૩ લાખ જપ કરવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે અને સમસ્ત જીવન સુખમાં વ્યતીત થાય છે.
(૨૨) % તેની દૃઢતી જે ટ્રસ ટેવી પવિત્યે નમઃ | આ મંત્રનો પૂર્વાભિમુખ રકતાસને રકતમાળા વડે ૨૧ દિવસ સુધી રોજનો ૧૦૦૦ જપ કરવાથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે.
(१२) ॐ ऐं क्लीं हसौं पद्मावती मम सर्वजगवश्ये कुरु कुरु ही संवौषट् । (१३) ॐ ह्रीं आं ऐं क्रौं ह्रीं हंसरूपे सर्ववश्ये श्री सोहं पद्यावत्यै ह्रीं नमः । (१४) ॐ आं एँ क्रौँ ब्लूँ कामरूपे सर्ववश्ये हंस पद्मावत्यै ह्रीं नमः । (१५) ॐ आं क्रौँ ह्रीं ऐं क्लीं हसौं देवि पद्ये मम सर्वजगवश्यं कुरु कुरु स्वाहा ।
નં. ૧૨, ૧૩, ૧૪, ૧૫ના મંત્રનો વિધિ સમાન હોઈ તે સાથે આપેલો છે. આ મંત્રનો ઉત્તરાભિમુખ રકતાસને પ્રવાલ કે રકત ચંદનની માળાથી ૩૦ દિવસ સુધી રોજ ૧૦૦૦ જપ કરતાં લોકોમાં પ્રભાવ પડે છે તથા લોકપ્રિયતા સાંપડે છે. આ જપ મંગળવારથી શરૂ કરવો. પૂજામાં વસ્ત્રો લાલ પહેરવાં અને નૈવેદ્ય પણ લાલ વસ્તુનું, એટલે ઘઉના આટાની બનેલી મીઠાઇનું ધરવું.
(१६) ॐ आं क्रौं ह्रीं ऐं क्लीं हसौं ॐ द्राँ द्रों पद्ये पद्यकटिनि देवदत्तस्य वन्दिमोक्षं कुरु कुरु વીદિા | આ મંત્રનો ઉત્તરાભિમુખ શ્વેત આસને શ્વત માળા વડે ૩૦ દિવસ સુધી રોજ ૧OOO જપ કરવાથી બંદીખાને પડેલો મનુષ્ય છૂટી જાય છે. અહીં દેવદત્તને સ્થાને જેને બંદીખાનેથી છોડાવવો હોય તેનું નામ બોલવું.
(१७) ॐ ह्रीं श्रीं पद्ये पद्यासने पद्यदलनिवासिनि ! पद्यावति मम वाञ्छितं कुरु कुरु ह्रीं स्वाहा। આ મંત્રનો પૂર્વાભિમુખ રકતાસને રકત માળા વડે રોજ ૧૧૦૦ જપ કરવો. (૧૧ માળા ગણવી.) કુલ એક લાખ જપ કરવાથી સર્વ કામના સિદ્ધ થાય છે.
(૨૮) ૩૪ gf વતારી પુષ્પવિત્યે વી િત્રિકાલ ૨૪-૨૪ માળા ગણવાથી શ્રીસંઘમાં સંગઠન વધે છે તથા સમુદાયની કીર્તિમાં વધારો થાય છે. આ જપ સાધુ કે સાધ્વીએ કરવો.
() % નમો ભવતિ પવિતિ મH Rળે સત્ય થયુ થયું સ્વી માગશર વદિ ૯, ૧૦ અને ૧૧નાં ત્રણ એકાસણી કરી આ મંત્રનો પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ જપ શરૂ કરવો. રોજની ૫૧ માળા ગણવી. રાત્રે જાપ કર્યા પછી શરીરે સુગંધી વિલેપન કરવું. જમણો કાન ઊંચો રાખીને ડાબા પડખે સૂઈ જવું. જે બનવાનું હશે તે ૨૧ દિવસમાં શ્રી પદ્માવતી દેવી કાનમાં કહી જશે. આ પ્રયોગથી વસ્તુના થનારા ભાવ પણ જાણી શકાય છે.
(૨૦) % $ 7 સજે પવિત્યે નમઃ | આ મંત્રનો ઉત્તરાભિમુખ શ્વેતાસને શ્વેત માળાથી ૪૨ દિવસ સુધી રોજ ૧૦૦૦ જપ કરવાથી કવિત્વશકિત આવે છે અને વિદ્યાવૃદ્ધિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org