________________
पु.पा. आचार्यदेव राजयरा सू.म.सा.ना श्री पदमावती महाग्रंथ श्री छबील श्री श्रमणीरत्नग्य विमोचक श्रीमती । पालको श्री जैन ने.म.तपगच्छ संघ न्य श्री दादीशाला
CING CITI
प्रमोद
श
म.साना ना श्री छबीलदार
(શ્રી લબ્ધિવિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત પ.પૂ.આ. શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મ.સા.ના સં. ૨૦૫૦ના મહારાષ્ટ્રના નાગપુરના ચાતુર્માસ દરમ્યાન પૂજયશ્રીની પ્રેરકનિશ્રામાં નંદલાલ દેવલુક સંપાદિત બે મહાગ્રંથરત્નોના વિમોચન સમારોહમાં પૂજયશ્રી પ્રવચન કરતા ઉપરની છબીમાં દેખાય છે. નીચેની છબીમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી છબીલદાસભાઇ મહેતા ગ્રંથની. વિમોચન વિધિમાં વ્યસ્ત છે. બાજુમાં નાગપુર જૈન સંઘના પ્રમુખ શ્રી અમરચંદભાઈ મહેતા નજરે પડે છે.
| શ્રી નાગપુર જૈન શ્વે.મૂ. તપગચ્છ સંઘ - નાગપુરના સૌજન્યથી