SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] ૧૨. ૭ શ્રી મદ વામુખ્યપ્રભવે નમઃ । ૧૩. કામ આ વિમલનાથાય નમઃ । ૧૪. ૐ - હમેશાં એક માળા કરવાથી બુદ્ધિ નિર્મળ થાય છે. શ્રીં અર્ક અનંતનાવાય નમઃ । જાપની એક માળા હમેશાં ફેરવવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અને ધર્મનાથાય નમઃ । – હમેશાં એક માળા કરવાથી જાનવરોનો ઉપદ્રવ મટે આ ૧૫. રા ૧૬, ૩ દર્દી શ્રી અહં શાંતિનાથાય નમઃ । હમેશાં એક માળા કરવાથી મંગળ ગ્રહની શાંતિ થાય છે. - ૧૭. ૩ દર્દી શ્રીઁ અદ્દે થુનાથાય નમઃ । – હમેશાં એક માળા કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે. ૧૮. ૩૪ ૬ શ્રી અર્જુ અનાથાય નમઃ । - ૨૩. હમેશાં વિધિયુકત જાપ કરવાથી પ્રામાદિકનો ઉપદ્રવ નાશ પામે છે અને ગુરુ ગ્રહની શાંતિ થાય છે. - ૧૯. શ્રી આ મલ્લિનાથાય નમઃ । હમેશાં એક માળા ફેરવવાથી સર્વત્ર વિજય પ્રાપ્ત થાય છે. ૨૦. ૧ ř શ્રી અઇ મુનિસુવ્રતાવાય નમ - હમેશાં એક માળા કરવાથી ચોર આદિનો ભય દૂર થાય છે. - હમેશાં એક માળા ફેરવવાથી શનિ ગ્રહની શાંતિ થાય છે. ૨૧. ૐ ૐી શ્રી અહં નમિનાથાય નમઃ । આ જાપની નિત્ય એક માળા કરવાથી સર્વ પ્રકારે સારું થાય છે. ૨૨. ૩. શ્રી અદ અરિષ્ટનેમિનાથાય નમ • આનો વિધિવત્ જાપ કરવાથી દુઃકાળનો નાશ થાય છે. ॐ ह्रीं श्रीं अर्ह पार्श्वनाथाय नमः । હમેશાં એક માળા કરવાથી ઈચ્છિત કાર્યની સિદ્ધિ થાય છે. ૨૪. ૩ દર્દી શ્રી અહં મહાવીરાય નમઃ । આ જાપની હમેશાં એક માળા કરવાથી ધન-સંપત્તિ આદિની પ્રાપ્તિ થાય છે. Jain Education International સર્વસિદ્ધકર જાપ મંત્ર -- - ॐ ह्रीँ ऐं क्लीं श्री पद्मावती देव्यै नमः । નિત્ય ૧૦૮ કે ૨૭ વાર જાપ કરવો. [ ૧૯૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy