________________
૧૯૨ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
'ચોવીસ તીર્થંકરોના કલ્પ (પોતાની શ્રદ્ધાથી પોતાનો ઉપચાર)
જ એક સંકલન ચોવીસ તીર્થકરોના જાપ અને તે તે જાપથી મળતા લાભોની વિગત અહીં રજૂ કરવામાં આવી છે. વિશેષ, આ વિધિ ગુરુગમથી જાણવી. ૧. દ શ્રીં મર્દ 28ષપદેવાય નમઃ |
- આ જાપથી દરેક પ્રકારના ભય દૂર થાય છે. ૨. 32 દ શ્રી મદ્ મનાતનાથાય નમઃ |
- આ જાપની એક માળા હમેશાં કરવાથી વિજય પ્રાપ્ત થાય છે. ૩. % શ્રી મદ્ સંવનાથાય નમઃ |
- હમેશાં એક માળા ફેરવવાથી નવી વસ્તુ ઉત્પન્ન થાય છે; જેમ કે પાણી વગેરે. ૪. & gીં શ્રીં કઈ ખનનનાથા નH |
- હમેશાં એક માળા કરવાથી આનંદ પ્રવર્તે છે. ૫. 32 શ્રી મદ્ સુમતિનાથાય નમઃ |
- હમેશાં એક માળા ફેરવવાથી બુદ્ધિ ખરાબ થઈ ગઈ હોય તો સુધરી જાય છે, બુદ્ધિ પ્રાપ્ત
થાય છે. ૬. pીં શ્રી મર્દ પHBHવે નમઃ |
- હમેશાં એક માળા ફેરવવાથી ભાગ્ય ખુલે છે. ७. ॐ ह्रीं श्रीं अर्ह सुपार्श्वनाथाय नमः ।
- આ જાપની ચાર માળા ફેરવીને સૂવાથી ઇચ્છિત સવાલોના જવાબો મળે છે. ૮. ૩% [ શ્રી મદ્ પવે નમઃ |
-આ જાપની એક માળા ફેરવીને ડાબા હાથની વચલી આંગળીથી પોતાનાં ઘૂંકનું તિલક
કરવાથી બધું કાબૂમાં આવે છે. ૯. g શ્રી મદ્ સુવિધનાથાય નમઃ |
- હમેશાં એક માળા કરવાથી સારી બુદ્ધિ-મેધા જન્મે છે. ૧૦. 8 દf શ્રી મદ્ fશતનનાથાય નમઃ |
- આ જાપની એક માળા રોજ ફેરવવાથી ગરમીનાં દર્દો શાંત થાય છે. ૧૧. 8 pી શ્રી મદ્દ શ્રેયાંસનાથાય નમઃ |
-આ જાપની એક માળા કરવાથી કોઈપણ પ્રકારના માણસ પાસે જવાથી તે વશ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org