SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી 'ચોવીસ તીર્થંકરોના કલ્પ (પોતાની શ્રદ્ધાથી પોતાનો ઉપચાર) જ એક સંકલન ચોવીસ તીર્થકરોના જાપ અને તે તે જાપથી મળતા લાભોની વિગત અહીં રજૂ કરવામાં આવી છે. વિશેષ, આ વિધિ ગુરુગમથી જાણવી. ૧. દ શ્રીં મર્દ 28ષપદેવાય નમઃ | - આ જાપથી દરેક પ્રકારના ભય દૂર થાય છે. ૨. 32 દ શ્રી મદ્ મનાતનાથાય નમઃ | - આ જાપની એક માળા હમેશાં કરવાથી વિજય પ્રાપ્ત થાય છે. ૩. % શ્રી મદ્ સંવનાથાય નમઃ | - હમેશાં એક માળા ફેરવવાથી નવી વસ્તુ ઉત્પન્ન થાય છે; જેમ કે પાણી વગેરે. ૪. & gીં શ્રીં કઈ ખનનનાથા નH | - હમેશાં એક માળા કરવાથી આનંદ પ્રવર્તે છે. ૫. 32 શ્રી મદ્ સુમતિનાથાય નમઃ | - હમેશાં એક માળા ફેરવવાથી બુદ્ધિ ખરાબ થઈ ગઈ હોય તો સુધરી જાય છે, બુદ્ધિ પ્રાપ્ત થાય છે. ૬. pીં શ્રી મર્દ પHBHવે નમઃ | - હમેશાં એક માળા ફેરવવાથી ભાગ્ય ખુલે છે. ७. ॐ ह्रीं श्रीं अर्ह सुपार्श्वनाथाय नमः । - આ જાપની ચાર માળા ફેરવીને સૂવાથી ઇચ્છિત સવાલોના જવાબો મળે છે. ૮. ૩% [ શ્રી મદ્ પવે નમઃ | -આ જાપની એક માળા ફેરવીને ડાબા હાથની વચલી આંગળીથી પોતાનાં ઘૂંકનું તિલક કરવાથી બધું કાબૂમાં આવે છે. ૯. g શ્રી મદ્ સુવિધનાથાય નમઃ | - હમેશાં એક માળા કરવાથી સારી બુદ્ધિ-મેધા જન્મે છે. ૧૦. 8 દf શ્રી મદ્ fશતનનાથાય નમઃ | - આ જાપની એક માળા રોજ ફેરવવાથી ગરમીનાં દર્દો શાંત થાય છે. ૧૧. 8 pી શ્રી મદ્દ શ્રેયાંસનાથાય નમઃ | -આ જાપની એક માળા કરવાથી કોઈપણ પ્રકારના માણસ પાસે જવાથી તે વશ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy