________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
C[ ૨૨૩
હંમેશાં ત્રિકાલ એક એક માળા ગણતા રહો. શકય હોય તો દીપધૂપ વગેરે કરવા.
૩. ૩ૐ હ્રીં મેં કલીં શ્રી પદ્માવતી દેત્રે નમઃ મમ ઈષ્ટસિદ્ધિ સૌભાગ્ય શીઘં કુરુ કુરુ સ્વાહા.
તમારા મનની ઈષ્ટ વ્યકિત કે પદાર્થ હોય તેની સાથેના તૂટેલા તારને પુનઃ મેળવવા માટે યા સાંધવા માટે ઉપરોકત જાપ અવશ્ય કામીયાબ નીવડશે. હમેશાં એકસો ને આઠ દિવસ સુધી એક એક સહસ્ર જાપ ગણતા રહો. (રાતી માળા વગેરે હોય તો વધુ યોગ્ય રહેશે.)
૪. ૩૬ ઠ્ઠી એ કલીં શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મી પદ્માવતી દેવૈ નમઃ |
સવારના મંગલ પ્રભાતે સર્વત્ર શુદ્ધિકરણ કરીને ત્રિકાલ એક એક માળા ગણતા રહો. બરાબર એકાશી દિવસ સુધી ગણો. પરિણામે લક્ષ્મીની વૃદ્ધિ થશે.
૫. 38 હી મેં કલીં સર્વ રોગ નિવારિણી શ્રી પદ્માવતી દેત્રે નમઃ | કોઈપણ રોગમાંથી મુકત થવા માટે હમેશાં ત્રણ માળા ગણતા રહો.
( તા.ક. : વધુ મંત્રો મેળવવાની ભાવનાવાળાએ માડીનાં મીઠાં સંભારણાં' એ નાની-શી પુસ્તિકા વાંચી જવી. ).
:
::
5:
છે
sai
::
પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી) મહારાજના માર્ગદર્શન નીચે તૈયાર થયેલી આ કાળની મહાપ્રભાવિકા ભગવતી શ્રી પદ્માવતીજીનું ધાતુશિલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org