SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ગુજરાતના કાંકરેજ તાલુકામાં રૂની મુકામે બિરાજમાન પદ્માવતીજીની આ દેદિપ્યમાન મૂર્તિ વિ.સં.૨૦૪૭ ના દ્વિતીય વૈશાખ સુદી-૬ ના રોજ રૂની તીર્થમાં શ્રી તપગચ્છ આચાર્ય શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પુ. આ. શ્રી વિનયચંદ્રસૂરિજી મ.સા. તથા પુ. આ. શ્રી ક૯પજયરિજી મ.સા. આદિ. સપરિવારના સાનિધ્યે પ્રતિષ્ઠિત કરાવનાર, પૂ. આ. શ્રી દર્શન રિજી મ.સા.ની કૃપાથી જયોતિબહેન પુષ્પસેનભાઇની અંતર ઇચ્છાથી વિમલાબહેન પુષ્પચંદભાઇ જવેરી સપરિવાર શ્રેયાર્થે.... હસ્તે આરતી, કવિતા, અલકા આદિ. કલ્યાણાર્થે... મુંબઈ નિવાસી પુષ્પસેન પાનાચંદ ઝવેરી પરિવાર... ગોખનિર્માણા : શ્રી સુઇગામ (બ.કાં.) જૈન દેરાસરના સૌજન્યથી કરવામાં આવેલ છે. નોંધ : પ્રતિષ્ઠા કર્યા પછી સતત બે વર્ષ લગી અમીઝરણાં કાયમ ચાલુ રહ્યાં છે, તેમજ હાલમાં પણ અવારનવાર અમીઝરણા થાય છે. અને પદ્માવતીદેવી પાસે કોઇપણ યાત્રાળું સંકલ્પ કરે તો તે સંકલ્પ પૂર્ણ થાય છે એવી એક શ્રધ્ધા પ્રવર્તે છે. | શ્રી ગોડીજી પાર્શ્વનાથ તીર્થપ્રભાવક ટ્રસ્ટ - મુ.રૂની પોષ્ટ થરાના સૌજન્યથી.
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy