________________
૧૭૬ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્રનો અને સિદ્ધચક્રનો પ્રભાવ તો અવર્ણનીય છે. જેમ વાણીનો, વેદ, પુરાણ અને આગમો આદિ ધાર્મિક ગ્રંથોનો, સત્સંગનો, પ્રતિમાઓનો, તીર્થસ્થાનોનો મહિમા અને પ્રભાવ જગવિખ્યાત છે, તેમ પવિત્ર, પાવનકારી, શુભ, દિવ્ય નામો પણ મહાપ્રભાવિક અને મહિમાવંત છે. જિનેશ્વર કેવલી ભગવંતોનાં, મહાત્માઓનાં, સાધુસંતોના, મહર્ષિઓનાં, બ્રહ્મચારીઓનાં નામોમાં પણ અચિંત્ય, અવર્ણનીય, અલૌકિક, અસાધારણ પરમ દિવ્ય અનંત મહાશકિત, મહાજયોતિ, સામર્થ્ય અને સેંદર્ય રહેલાં છે, એમ યોગીરાજોએ અનુભવથી સિદ્ધ કર્યું છે. અરિહંત ભગવંતોનું, પુરુષોત્તમોનું, સંતમહાત્માઓનું અને વિશેષતઃ પુરસાદાનીય શ્રી પાશ્ર્વનાથ ભગવાનનું નામ એ મહામંત્રરૂપ છે. આ વાતનું સમર્થન કરતાં અનેક ઉલ્લેખો ધાર્મિક ગ્રંથોમાં ઉપલબ્ધ છે. તેમાંથી કેટલાક પ્રસ્તુત છે :
૧. “સતડત તોત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે : 'नामाकृति द्रव्यभावैः पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ।।' તથા આ જ મહર્ષિએ “શ્રી મામા - સમુમાં જણાવ્યું છે : अर्हन्नामाऽपि कर्णाभ्यां श्रृण्वन् वाचा समुच्चरन् । जीव: पीवर पुण्य श्रीर्लभते फलमुत्तमम् ॥१॥ अतः एव प्रतिपातः समुत्थाय मनीषिभिः । भक्त्याष्टान सहस्रार्हन्नामोचरो विधीयते ॥२॥
एतदष्टोत्तरं नाम-सहसं श्रीमदर्हतः । भव्याः पढन्तु सानन्दं महानन्दैककारणम् ।।३।। - ૨. 'અજિતશાંતિ સ્તવ'ની ગાથા ચારમાં આ પ્રમાણે છે : “નિવનિ | HEMવત્ત તવ पुरिसुत्तम नामकित्तणं । तह य धिइमइप्पवत्तणं, तव य जिणुत्तम । संति कित्तणं ।'
૩. માનતંગસૂરિ રચિત 'ભક્તામરસ્તોત્ર'ની ૩૬-૩૭મી ગાથામાં ‘ત્વનામ-વીર્તનને Hવશેષ{' તથા “ સ્વનામનામની િવશ પુ. ' આમ ઉલ્લેખો છે.
૪. સિદ્ધસેન દિવાકર રચિત 'કલ્યાણમંદિર સ્તોત્ર'નો સાતમો શ્લોક “નાનાવિ પતિ પવતો અવતો નક્તિ જે નામનો જ મહિમા સૂચવે છે. * ૫. બૃહદ્ગચ્છીય શ્રી માનતુંગાચાર્ય વિરચિત 'નમિઉણ સ્તોત્ર'માં ત્રણેક વાર નામ-જપનો મહિમા ભારપૂર્વક દર્શાવાયો છે : (૧) ત૬ નામવરવર ફુડસિદ્ધ મંત TET ની તા . (૨) તેના નનનનન વિના ચોરિ મન-ખાડું પક્ષના નામ પિત્તળન પતિ સવારૂં . અને તે पासह समरण जो कुणइ संतुट्ठ हियएण । अद्वत्तरसय वाहिभय नासइ तस्स दूरेण ।।
૬. બૃહત્ક્રાંતિ સ્તવ” પણ “૪ શ્ર પુતિમતિર્તિ નિબદ્ધિતમ્મી-નેપવિદ્યાસાધન પ્રવેશનનિવેશનેષ સગૃહીત નામાનો નતુ તે જિનેન્દ્ર ! ' કહીને નામ-જપનનો મહિમા જ ગાય છે.
૭. પ્રસિદ્ધ પ્રભાવક શ્રી માનદેવસૂરિએ મરકીથી પીડાતા સંઘને રોગમુકત કરવા જે લઘુ શાંતિસવ” ની રચના કરી છે તેમાં “સેતનામ મંત્ર-wધનવાવોપયોગ વતતોષ વિના તે નનહિતમિતિ ચ નતા તે શક્તિ ' નામ-જપનનો મહિમા દર્શાવે છે.
૮. જૈન સ્તોત્ર સંદોહ (ભાગ-૨)માં નામ-જપનના મહિમા વિશે આ પ્રમાણે ઉપયોગી માહિતી મળે છે :
'निःशेष मन्त्राक्षर चारमन्त्रं श्रीपार्वतीर्थे श्वरनाम ध्येयम् । जिन त्वन्नाम मन्त्रं ये ध्यायन्त्येकाग्रचेतसः । सर्व विद्या मन्त्र बीजाक्षर नामाक्षर प्रभो । प्रभूता भूताद्याः प्रबलतररोगाऽपि तक्ष तव स्वमिन नामस्मरणवराती यान्ति विलयम् । त्वन्नाम वामाङ्गज ये जपन्ति नरयन्ति दूरं કુરિતાનિ તે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org