SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઇનું એક અતિદર્શનીય સુંદર અને ભવ્ય મંદિર શેઠશ્રી બાબુ અમીચંદજી પનાલાલજી 0 શેઠાણી કુંવરબાઈ અમીચંદજી (શ્રી આદીશ્વરજી જિનાલયના સર્જનહાર ) (શ્રી આદીશ્વરજી જિનાલયના પ્રેરણાદાતા) મુબઈ ભારતનું એક મહાનગર અને વ્યાપાર ધંધા ઉદ્યોગનું મોટું મથક છે. જ્યાં આજથી સીત્તેર વર્ષ પહેલા ધર્માત્મા સુશ્રાવક બાબુ અમીચંદ પનાલાલે વાલકેશ્વરના રીજ રોડ ઉપર પિતાના પરિવારના અને શ્રી સંઘના આત્મકલ્યાણાર્થે અને જૈન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે શિખરબંધી ભવ્ય જિનાલય બંધાવ્યું. મંદિરનું બાંધકામ અને શિલ૫ આકર્ષક છે. મૂર્તિઓ પ્રાચીન, ભવ્ય અને દેશનીય છે. આ મંદિરમાં જમણી બાજુની ચકી ઉપરના ભાગે સુંદર દેરીનું નિર્માણ થયું, જેમાં નૂતન પ્રકારની અનુપમ અને અજોડ શ્રી પદ્માવતીની શિલ્પ મૂર્તિને ધામધુમથી બિરાજમાન કરવામાં આવી. જ્ઞાનાધિષ્ઠાત્રી સરસ્વતીજી અને ધનદાત્રી લક્ષ્મી દેવીની પણ પ્રતિષ્ઠા થઈ. આ બધા કાર્યોમાં અમારા અનન્ય ઉપકારી પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી મહારાજ, વિજયધર્મસૂરિજી મહારાજ અને મહાપ્રભાવક શ્રી પદ્માવતીજીના કારણે આ મંદિરને વિશ્વ પ્રસિદ્ધિ અપાવનાર શિલ્પકલાવિજ્ઞ, અમારા અને શ્રી સંઘના પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય શ્રી યશોદેવસૂરિજી મહારાજશ્રીના ખૂબ ખૂબ આભાર માનવા સાથે સૌ ટ્રસ્ટીઓ વંદના કરીએ છીએ. જ શેઠ અમીચંદ પનાલાલ આદિશ્વરજી દેરાસર ચેરીટેબલ ટ્રસ્ટ ૪૧-રીજ રોડ, મલબાર હીલ, આદિશ્વરજી જેન ટેમ્પલ ચોક, મુંબઈ ૪૦૦ ૦૦૬ * ટેલીફેન : ૩૬૨૮૭૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy