________________
જિનશાસનનો જય જયકાર કરાવનારી મહારાષ્ટ્રની સંગમનેરમાં બિરાજમાન
પાસ તણા ભાવ ધરીને, પ્રણમો ભવિજન વંદાજી, જેહ પસાઇ વિઘન નિવારે, પઉમાવઇ ધરણીંદા જી | સકલ પંડિત શિર મુગટ નગીનો, દીપસાગર ગુરુ શીશ જી, સુખસાગર પ્રભુ પાસ પસાઇ, દિન દિન અધિક જગીશ જી // |
- શ્રી સુખસાગરજી મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના સંગમનેર મધ્યે પદ્માવતીજીની મનોહર પ્રતિમા. સૌજન્ય : શ્રી મોતીલાલ વીરચંદ શાહ પરિવાર (માલેગામવાળા) હ. : જવાહરભાઇ - મુંબઈ