SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ અમેરિકા - સિદ્ધાચલમ તીર્થમાં બિરાજમાના અમેરિ કા - સિદ્ધાચલમ તીર્થમાં બિરાજમાન કે જેમની સહાય તીર્થ સિદ્ધાચલમ માં જેની સહાય ખૂબ જ પ્રસંશનીય બની હતી તે પદ્માવતીજીની આ ધાતુમૂર્તિ. આ મૂર્તિ તીર્થનું નિર્માણ જલદી થાય તે હેતુથી પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મહારાજે તીર્થના પ્રેરક પૂ. શ્રી સુશીલકુમારજીને પાલીતાણા જૈન સાહિત્ય મંદિરમાં સન ૧૯૮૧ માં અર્પણ કરી હતી. | અમેરિકામાં સિદ્ધાચલમ તીર્થ નવું ઊભુ થાય છે તેમાં શ્રી પદ્માવતીજીની મંગલાચરણરૂપે આપેલી ઉપર આ છબીના ખૂણે દેખાય છે તે ધાતુની મૂર્તિ નાની હતી છતાં શુકનવંતી હતી. તેથી આરસની મોટી મૂર્તિની અગત્યતા ઝડપથી ઊભી થઇ અને મંદિરનું પણ સુંદર નિર્માણ થવા પામ્યું એટલે પછી બીજી આરસની ભવ્યમૂર્તિ પધરાવવામાં આવી તેની આ પ્રતિકૃતિ છે. JES | દાનવીર શ્રેષ્ઠીવર્યશ્રી દીપચંદભાઇ એસ. ગાર્ડ પરિવાર - મુંબઇના સૌજન્યથી.
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy