________________
આ વિષળકાળમાં ભક્તજનોને સહાય કરવા તત્પર રહેનારા
મુંબઇ - પાર્લા વેસ્ટમાં બિરાજમાન
ધરણેન્દ્ર પદ્માવતી સેવે પ્રભુના પાય, જે સમરે જિનવર તેહની કરે સહાય પાસ જિન સેવાથી દુઃખદોહગ સવિ જાય, જિન હુકમ આરાધો મનવંછિત ફલ થાય
શ્રી હુકમવિજયજી મુંબઇ - પાર્લા વેસ્ટમાં રેલ્વે સ્ટેશન સામે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં બિરાજમાન પદ્માવતીજીની મૂર્તિ ખરેખર ભવ્ય છે. પ. પૂ. આ. શ્રી મહાનંદસૂરિજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પં. શ્રી મહાબલવિજયજી મહારાજની પ્રેરણાથી
શ્રી ઘેલાભાઇ કરમચંદ જૈન સેનેટોરિયમ ટ્રસ્ટ (ચાર્લ્સ વેસ્ટ) મુંબઇ-૫૬ ના સૌજન્યથી. www.jainelibrary.org
Jain Education International