________________
મહારાષ્ટ્રમાં અગાસી તીર્થે બિરાજમાન પદ્માવતીજી
પદ્માવતીદેવી સુંદરી, જિનશાસનની સેવા કરી, ભાણચંદ્ર વાચક્રમાંહી કેશરી, ઋદ્ધિચંદ્ર કહે મંગલ કરી.
– શ્રી ઋદ્ધિચંદ્રજી પ. પૂ. આ. શ્રી વિજયદક્ષસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પં. શ્રી પ્રભાકરવિજયજી મ. ની સત્રેરણાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ, શ્રી પાર્શ્વનાથ ચેરીટી ટ્રસ્ટ, શ્રી પાર્શ્વપદ્માવતી ફાઉન્ડેશન યુવક સંઘ, શ્રી સમવસરણ મહામંદિર, શ્રી પદ્માવતી મહામંદિર, પાર્થનગર-ચાલપેઠ - અગાસી તીર્થ, વાયા વિરાર (જિ. થાણા) મહારાષ્ટ્રના સૌજન્યથી.
JE