________________
અમદાવાદ - કૃષ્ણનગરમાં બિરાજમાન
1 નાની વીen,
છે મારુ
આ
પઉમાવઇ દેવી સેવે સુર નર રાય, શ્રી સંઘ ચતુર્વિધ સાનિધ કરયો માય | વિજય દેવ સૂરીસર વિજયસિંહ સૂરિરાય, સત્યવિજય બુધ સેવક જયવિજય ગુણ ગાય ||
| - શ્રી જયવિજયજી ( અમદાવાદમાં નરોડા પાસે કૃષ્ણનગર (સૈજપુર-બોઘા)ના જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૩૦ના વૈશાખ વદિ ૭ અને પદ્માવતીમાતાની પ્રતિષ્ઠા સં. ૨૦૪૩ના મહા સુદી ૧૩) 1 શ્રી ભક્તિસૂરિ સમુદાયના શાસનપ્રભાવકે પૂ. આ.દેવશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી
શ્રીકૃષ્ણનગર જૈન છે. મૂ. પૂ. સંધુ - અમદાવાદના સૌજન્યથી.
Ja
luation international