SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણ ભારતીય શૈલીનું અનુપમ ધાતુશિલ્પ અમદાવાદ - સંસ્કૃતિ ભવનમાં એક સુંદર તૈલચિત્ર | Jain Education International For Private Personen use only જરા નિવારણ કાર ણ જેહ, હરીયે હરી સમરો તેહ, પ્રતિમા આપી ગુણગેહ, જાદવ કેરી જરા નિવારી, નમણજલ મહિમા ભારી, થાપના કીધી સુખકારી, ધરણેન્દ્ર પદ્માવતી દેવ, પાસના ચર્ણ સેવે નિવમેવ, હઈડે હરખ ધરેવ, મુનિ હુકમ એ જિન નામે, સુખ પામે તે ઠામ ઠામે, વેગે શિવપુર પામે || - શ્રી હુકમ મુનિ અમદાવાદમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જિનાલયમાં (ગોદાવરી વાસણા પાસે) બિરાજમાન પદ્માવતીજીનું એક સુંદર ધાતુશીલ્પ. પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મહારાજની પ્રેરણાથી શાસનપ્રેમીઓના સૌજન્યથી. ઘમઘમઘમ ઘૂઘરી વાજે, રુમઝુમ ઝાંઝરી વાગે, સુરવર ચરણે લાગે, પઉમાવઇ વર દેવી આગ, વિઘન વિઘાતક વિદ્યા માગે, ઋદ્ધિવિજય મન રાગે || - શ્રી ઋદ્ધિવિજય = = a સૌજન્ય : શ્રી અમરચંદ રતનચંદ જવેરી, વાલકેશ્વર, મુંબઈ- ૬ . શ્રી રાજેન્દ્રભાઇ જવેરી (ઓટોક્લીન ફીલ્ટર્સ) અંધેરી, મુંબઇ. =
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy