________________
દક્ષિણ ભારતીય શૈલીનું અનુપમ ધાતુશિલ્પ
અમદાવાદ - સંસ્કૃતિ ભવનમાં એક સુંદર તૈલચિત્ર |
Jain Education International
For Private Personen use only
જરા નિવારણ કાર ણ જેહ, હરીયે હરી સમરો તેહ, પ્રતિમા આપી ગુણગેહ, જાદવ કેરી જરા નિવારી, નમણજલ મહિમા ભારી, થાપના કીધી સુખકારી, ધરણેન્દ્ર પદ્માવતી દેવ, પાસના ચર્ણ સેવે નિવમેવ, હઈડે હરખ ધરેવ, મુનિ હુકમ એ જિન નામે, સુખ પામે તે ઠામ ઠામે, વેગે શિવપુર પામે ||
- શ્રી હુકમ મુનિ અમદાવાદમાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જિનાલયમાં (ગોદાવરી વાસણા પાસે) બિરાજમાન પદ્માવતીજીનું એક સુંદર ધાતુશીલ્પ.
પૂ. સા. શ્રી વાચંયમાશ્રીજી મહારાજની પ્રેરણાથી શાસનપ્રેમીઓના સૌજન્યથી.
ઘમઘમઘમ ઘૂઘરી વાજે, રુમઝુમ ઝાંઝરી વાગે, સુરવર ચરણે લાગે, પઉમાવઇ વર દેવી આગ, વિઘન વિઘાતક વિદ્યા માગે, ઋદ્ધિવિજય મન રાગે ||
- શ્રી ઋદ્ધિવિજય
=
=
a સૌજન્ય : શ્રી અમરચંદ રતનચંદ જવેરી, વાલકેશ્વર, મુંબઈ- ૬ .
શ્રી રાજેન્દ્રભાઇ જવેરી (ઓટોક્લીન ફીલ્ટર્સ) અંધેરી, મુંબઇ.
=