________________
તીર્થંકરને ભાવભરી
વંદના
દેવી કલ્યાણીને સ્તુતિવંદના
પુરોવચન [સંપાદક-પ્રકાશકનું નિવેદન]
Jain Education International
કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિતં કર્મકુર્વતિ પ્રભુસ્તુલ્યમનોવૃત્તિઃ, પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વઃ
– નંદલાલ દેવલુક
અનંત જ્ઞાન અને શક્તિના અધિનાયક, મહાયોગીશ્વર પરમ જ્યોતિ સ્વરૂપ, અનંત સિદ્ધિઓના સ્વામી, સર્વજ્ઞ અને સર્વદર્શી, પુરુષાદાનીય અને અચિંત્ય પ્રગટ પ્રભાવશાળી શ્રી પાર્શ્વનાથ પ્રભુનું વારંવાર સ્મરણ, વંદન, પૂજન હોજો. સમ્યગ્દષ્ટ દેવોને પણ ભાવથી વંદન કરું છું.
શ્રી પદ્માવતી નમોસ્તુતે શ્રી મહામાયા નમોસ્તુતે. મહાલક્ષ્મી, મહાસરસ્વતી મોક્ષદાત્રી નમોસ્તુતે. માયારૂપે નમોસ્તુતે
ચરાચર શક્તિરૂપે, શ્રી પદ્માવતી નમોસ્તુતે.
હે દેવી પદ્માવતી ! તું પરમ કલ્યાણી અને શક્તિસ્વરૂપા છો. તને હું વારંવાર નમસ્કાર કરું છું. તારું ધ્યાન ધરી, સ્તવન કરી, વિશેષતયા સહયોગ ઇચ્છી રહ્યોછું.
For Private & Personal Use Only
www.jainelibrary.org