________________
૧૧૦ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
ક્રમ
ગૌમુખ
તુંબડું કુસુમ
એનું મહત્ત્વ ઘણું છે. વિવિધ દેવ-દેવીઓની કલ્પના માનવીની અને તેના વિચારોની ઊંચી ભૂમિકાનું સૂચન કરે છે. આ સંદર્ભમાં પ્રા. એચ. આર. ઠક્કર લખે છે કે, ' ધર્મનો રાષ્ટ્રકક્ષાએ વિકાસ થતાં સ્પષ્ટ વ્યકિતત્વવાળા ઘણા દેવો વિશેની માન્યતા polytheism વધારે વિકાસ પામતી જાય છે. દેવોનું જાણે એક કુટુંબ હોય અને વિવિધ પદ-કક્ષાના દેવો સ્વર્ગમાં વસે છે ને તે દેવો વિષે મનુષ્યોની શ્રદ્ધા અને ભકિત ધીમે ધીમે દઢ થતી જાય છે. આમ થવાથી કેટલાંક દેવ-દેવીઓની કલ્પના ઉદ્ભવી અને વધુ વ્યાપક બની.
શાસનદેવીઓ : અતિ પ્રચલિત દેવીઓમાં શાસનદેવીઓ પ્રથમ ક્રમે આવે છે. ચોવીસ તીર્થકરોની ચોવીસ શાસનદેવીઓ માનવામાં આવેલી છે. દરેક તીર્થંકરના શાસનની સ્થાપના વેળાએ અધિષ્ઠાયક દેવ-દેવી તરીકે યક્ષ-યક્ષિણીઓની પણ સ્થાપના થાય છે. જેઓ શાસન ઉપર આવતાં વિઘ્નો દૂર કરે છે અને શાસનસેવાને પોતાની ફરજ માની આજીવન સેવા આપે છે. ચોવીશ તીર્થકરો અને તેમનાં યક્ષ-યક્ષિણીની વિગત આ પ્રમાણે છે : તીર્થકરનું નામ ચક્ષનું નામ
ચક્ષિણીનું નામ ઋષભદેવ
ચક્રેશ્વરી (પ્રતિચકા) અજિતનાથ મહાયક્ષ
અજિતા સંભવનાથ ત્રિમુખ
દુરિતારી અભિનંદન યશ
કાલી સુમતિનાથ
મહાકાલી પદ્મપ્રભુસ્વામી
સુયામાં સુપાર્શ્વનાથ માતંગ
શાન્તા ચંદ્રપ્રભસ્વામી વિજય
ભૃકુટી (જ્વાલામાલિની) સુવિધિનાથ
અજિત શીતલનાથ બ્રહ્મ
અશોકા શ્રેયાંસનાથ મનુજ
માનવી (શ્રીવત્સા) વાસુપૂજ્ય સુરકુમાર
ચંડા (પ્રવરા) ૧૩ વિમલનાથ
પરમુખ
વિદિતા (વિજયા) અનંતનાથ પાતાલ
અંકુશા ધર્મનાથ કિન્નર
કંદર્પ (પ્રજ્ઞપ્તિ) શાંતિનાથ ગરુડ
નિર્વાણી કુંથુનાથ ગંધર્વ
બલા (અય્યતા ૧૮ અરનાથ
યક્ષેન્દ્ર
ધારણી ૧૯ મલ્લિનાથ
ધરણપ્રિયા (વૈરોટ્યા) - ૨૦ મુનિસુવ્રતસ્વામી વરુણ
નરદત્તા ૨૧ નમિનાથ
ભૂકુટિ
ગાંધારી ૨૨ નેમિનાથ
ગોમેધ
અંબિકા પાણ્વનાથ પાર્શ્વ
પદ્માવતી મહાવીરસ્વામી માતંગા
સિદ્ધાયિકા
સુતારિકા
કુબેર
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org