________________
કલાવિદ દ્વારા ચિત્રાંકન
પાયે નેઉર ઝાંઝરી ઝલકારા, કિટ મેખલ ઘૂઘરી ઘમકારા, સોહી સકલ શિણગારા, અહિ કુકુટ વાહન ઉદારા, સુવર્ણ વર્ણ શરીર ધારા, કરે કમલ કામણગારા, પાણી પદ્મમાં પાશ સોહે, વામ હાથે અંકુશ સોહે, ચાર હાથ મન મોહે, પદ્માવતી યક્ષિણી સારી, ભક્તોનાં દે દુઃખ વિદારી પાર્શ્વપૂજકની બલિહારી
= ૫.પૂ. આ. શ્રી વિજયભાનુચંદ્રસૂરિજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પૂ. પં. શ્રી સુબોધવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી ભાનુપ્રભા જૈન સેનેટોરિયમ, એલીસબ્રીજ, અમદાવાદ-૬ નાં સૌજન્યથી.
www.jainelibrary.org
Jain Education International