________________
સંપદા અને સત્તાનું દાન કરનારાં અમદાવાદ - સરખેજ મધ્યે બિરાજમાન પ્રસન્નવદની પદ્માવતીજી
તેમના.
સર્પલંછન પ્રભુ ચરણે નીલા આયુ સો વરસનું કીધું જી, આસો સુદ આઠમને દહાડે સિદ્ધ સુમતિગીર લીધું જી | પદ્માવતી પરતા બહુ પૂરે ધરણેન્દ્ર સવિ દુઃખ દૂર , પરંપદ રત્ન પસાથે વનીતવિજય કર્મ ચક ચૂરે જી //
| - શ્રી વિનીતવિજયજી » સૌજન્ય : શ્રી જગુભાઇ એચ. દોશી પરિવાર - મુંબઇ તથા શ્રી મહેતા ડેકોરેટર્સ હ. : નવનીતભાઇ – મુંબઇ