________________
કલામર્મજ્ઞ પૂ. આ.શ્રી યશોદેવસૂરિજી હસ્તકના સંગ્રહમાંની પદ્માવતીજીની ભાગ્યે જ જોવા મળે એવી કેટલીક દુર્લભ દર્શનીય કલાકૃતિઓ પરિકર સાથે આરસની ૧૧ ઇંચની શ્રેષ્ઠ મૂર્તિ
Bill
(1)
":"
VICK
મુંબઇ - વાલકેશ્વરમાં પદ્માવતીજીની મૂર્તિ જે કલાકારોએ તૈયાર કરી તે જ જયપુરના કલાકાર ગણેશ નારાયણ ગંગાબક્ષ દ્વારા તૈયાર થયેલ મારબલની પરિકર સાથેની જે કદી ન થઇ શકે તે શક્ય બનેલ આ મૂર્તિ આરાધના માટે જ ખાસ બનાવેલી. (શ્રી યશોદેવસૂરિ કલાસંગ્રહ જૈન સાહિત્યમંદિર પાલીતાણા સં.૨૦૫૦)
Jain E. પ. પૂ. આ. શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી સૌજન્ય : શ્રી સુમતીલાલ ભોગીલાલ પરિવાર (પ્રેમચંદ દવાવાળા) મુંબઈ.
ary.org