________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા
નવેસરથી કરવામાં આવેલી અર્થ-વિવેચના, અને તે સંદર્ભમાં પ્રથમ અષ્ટક – મૂળશ્લોક, પછી અર્થ, વિવેચન, મંત્ર, યંત્રની સવિસ્તાર જાણકારી; ઉપરાંત, પદ્માવતીદેવીનાં અનેક મંત્રોનું વિધિ, પ્રભાવ વગેરે સાથે આલેખન.
મંત્રો અને યંત્રો આજે શા માટે સિદ્ધ થતા નથી?
લેખકઃ મુનિરાજશ્રી ભવ્યચંદ્રવિજયજી મહારાજ ૪૪૦ મંત્રો-યંત્રો સિદ્ધ ન થવાનાં અનેક કારણોનું અને મંત્રો-યંત્રો સિદ્ધ કરવાના વિવિધ ઉપાયોનું વિસ્તૃત વિવેચન તેમજ મંત્રજાપ માટે માળા કેવા પ્રકારની, જાપ માટેનાં સમય, સ્થળ, દિશા, આસન, ગુરુગમ, ભાવ, શ્રદ્ધા, શુદ્ધિ, વિધિ વગેરે માધ્યમોનું તલસ્પર્શી અવલોકન.
શાક્ત-તંત્રશાસ્ત્રમાં મહત્ત્વની મુદ્રાઓ (લેખક: . જનાર્દનભાઈ દવે) ૪૪૩
મંત્ર-તંત્ર શાસ્ત્રમાં – વિધિવિધાનમાં આવતી મુદ્રાઓના વિવિધ પ્રકારો; તેનું મહત્ત્વ, રહસ્ય, પ્રભાવ, અર્થઘટન, ઉપયોગિતા; અને ૧.ત્રિખંડા મુદ્રા, ૨. સર્વસંક્ષોભિણી મુદ્રા, ૩. સર્વવિદ્રાવિણી મુદ્રા, ૪. આકર્ષિણી મુદ્રા, ૫. સર્વવશંકરી મુદ્રા, ૬. ઉન્માદિની મુદ્રા, ૭. મહાંકુશા મુદ્રા, ૮. ખેચરી મુદ્રા, ૯. બીજ મુદ્રા અને ૧૦. યોનિમુદ્રાનો વિસ્તૃત પરિચય.
જૈન ગ્રંથોમાં લક્ષ્મીની સાધના સકલ સિદ્ધિદાયિની મા ભગવતી પદ્માવતીની સાધના
લેખક : પંન્યાસશ્રી ધર્મધ્વજવિજયજી મહારાજ ૪૫૦ અનુભવજન્ય સાધના સાહિત્ય અને સાધના વિધિઓના લેખનમાં શ્રમણભગવંતોના સર્વશ્રેષ્ઠ પ્રદાનની તથા પદ્માવતી સાધનાના એક દુર્લભ પ્રયોગની સાધંત જાણકારી.
શ્રી પદ્માવતીદેવીની ઉપાસનાનું માહાસ્ય લેખક : પંડિત રુદ્રદેવ ત્રિપાઠી) ૪૫૩
આધ્યાત્મિક પંચામૃત અને ઉપાસના, ઉપાસનાના વિવિધ પ્રકારો, ઉપાસનાનું લક્ષ્ય, પ્રવેશ, સાવધાની, મંત્ર-યંત્ર-તંત્ર અને યોગાદિનું ઉપાસનાકાંડમાં સંયોજન, જૈનધર્મમાં માંત્રિક-તાંત્રિક પ્રયોગોનો પ્રવેશ અને મંત્ર-તંત્રની વિપુલતા તથા શ્રી પદ્માવતીદેવીની ઉપાસના, તેનાં પ્રકારો/લક્ષણો અને માહાભ્ય વગેરેનું તલસ્પર્શી અવલોકન.
ગૂર્જર જૈન કવિઓની દ્રષ્ટિએ “ૐકારનું માહાભ્ય
(લેખક: પ્રા. બિપિનચંદ્ર ર ત્રિવેદી
૪૫૦
ર જૈન કવિઓની “ઓકાર'ના નિર્દેશવાળી
વિક્રમની પંદરમીથી અઢારમી શતાબ્દીના અનેક રચનાઓની એક ઝલક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org