________________
મુંબઇ - ગોડીજી દહેરાસરે બિરાજમાન
શ્રી શંખેશ્વર પાસ તણા જે સેવે અહનિશ પાયજી, ધરણરાજ પઉમાવઇ સામિણી, પેખે પાપ પલાયજી - શ્રી રાધનપુર સકલ સંઘને, સાનિધ કરજો માયજી, શ્રી શુભવિજય સુધી પદ સેવક, જય વિજય ગુણ ગાયજી ||
| - શ્રી શુભવિજયજી મુંબઇ – પાયધુની સ્થિત ગોડીજીના ભવ્ય જિનાલયમાં બિરાજમાન શ્રી પદ્માવતીજીની અંજનશલાકા અને પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૪૫ વૈશાખ શુદિ ૧0 નાં રોજ પ.પૂ.આ. શ્રી સુબોધસાગરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે થઇ. પ્રતિષ્ઠાનો લાભ લેનાર શ્રેષ્ઠીશ્રી રજનીકાન્ત બાબુલાલ શાહ (અરિહંત ડાય કેમવાળા) જવાહરનગર ગોરે ગાંવ, મુંબઈ- ૨ નાં સૌજન્યથી હ. : પૂનમચંદુભાઇ પંડિત
ru