________________
મહાનગરી મુંબઇ - વાલકેશ્વરમાં બિરાજમાન પ્રગટ પ્રભાવક ભગવતીશ્રી પદ્માવતી દેવી
હજારો-લાખો લોકોના હૈયામાં પ્રબળ શ્રદ્ધાનું સ્થાન જન્માવનાર, દર્શન કર્યા બાદ પણ ત્યાંથી ખસવાનું મન ન થાય એવા અતિ ભવ્ય અને જ્વલંત પ્રતિભાશાળી, દેશપરદેશમાં અજોડ ગણાતાં અદ્ભુત પ્રભાવશાલિની સપરિકર ભગવતી શ્રી પદ્માવતીજીની આ અતિ સુંદર કલાત્મક ભવ્ય મૂર્તિ પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ (હાલમાં સાહિત્યકલારત્ન પ. પૂ. આ. શ્રી. વિજયયશોદેવસૂરિજી મ. સા.) ના માર્ગદર્શન મુજબ તૈયાર થઇ.
સૌજન્ય : પ.પૂ.આ.શ્રી યશોદેવસૂરિજી મ.સા.ની પ્રેરણાથી
શ્રી જમનાદાસ મોસરજી દલાલ પરિવારના બ્લેનશ્રી રમાબહેન તથા ભાનુબહેન તરફથી. (મુંબઇ)
ainelibrary.or